________________
ચૌદ ગુણસ્થાન “-—-અરિહંત, બીજા સિત મમતા
૮૫
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
સંસારને પૂંઠ દેતો થકો, એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથો કેવલિપ્રરૂપિત ધર્મ, તેને ધ્યાવતો થકો શરીરની મમતા રહિત થયો થકો, પાદોપગમન અનશણ યુક્ત, પાંચ અતિચાર ટાળતો થકો, મરણને અણવાંછતો થકો પંડિતમરણ અંતકાળે હું
ક્યારે પ્રાપ્ત કરીશ? જે દિવસે તેવા મરણને હું આદરીશ તે દિવસ મહારો ધન્થ છે ! સમ્યગ્દષ્ટિપાપથી પેઃ
આરંભાદિકમાં પડેલા આત્માને ઉદ્વરવા માટે પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલાં અનુષ્ઠાનોને આરાધતાં, સમ્યગ્દષ્ટિ આત્મા “હેતુહિંસા' નો ઉપાસક ન બની જાય અને નિરૂપાયે સેવવી પડતી હેતુહિંસાજનક ક્રિયાઓમાં રક્ત બનીને,
અનુબંધહિંસા” નો ઉપાસક ન બની જાય, એય એ આત્માની આ સંસારમાં એક વિશિષ્ટતા છે કારણ કે-તે વસ્તુના સ્વરૂપને પામી ગયેલો છે, એટલે આ સંસાર કે સંસારના રંગરાગ તે આત્માને મુંઝવી શકતા નથી. જે આત્મા સંસાર અને સંસારનો રંગરાગ સેવવાના પરિણામને જાણે, તે આત્મા તેમાં ન જ મુંઝાય, એ એક સાદામાં સાદી વાત છે. આથી જ કહેવાય છે કે- “સખ્યદ્રષ્ટિ આત્મા અનંતજ્ઞાનિઓએ કહેલાં અઢારે પાપસ્થાનકોને પાપસ્થાનકો તરીકે જ માને અને એથી તે પવિત્ર આત્માને- “હું પાપ કરું તો સારૂં' એવો વિચાર પણ ન આવે. તે આત્મા સંસારમાં પડેલો હોવાથી, તેને અમૂક પાપ કર્યા વિના ચાલતું ન હોય એ કારણે કરે, તો પણ તે કંપતે જ હૃદયે : પણ નહિ કે-રાચમાચીને !” આથી સ્પષ્ટ છે કે- “સખ્યદ્રષ્ટિ આત્મા પાપને પુણ્ય માનવા તૈયાર ન જ હોય.” તે પુણ્યાત્મા તો પાપને પાપ જ માને, પણ ફ્લાઇ