________________
(૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) આત્મા મોક્ષ સ્વરૂપ છે. (૬) મોક્ષના ઉપાય છે.
આત્મા છેઃ જગતના તમામ પદાર્થોનું પરિણમન દરેકના પ્રદેશમાં થાય છે. આત્મા અને પુદ્ગલનુ પરિણમન પરસ્પર નિમિત્તથી થાય છે. આત્મા ચૈતન્ય ગુણથી પ્રસિદ્ધ છે. જગતમાં જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા એક પદાર્થ છે. તે સ્વ-પર પ્રકાશક છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત શક્તિવાળો પૂર્ણ છે. કોઈ સંયોગોથી તે ઉત્પન્ન થતો નથી તેથી તેનો નાશ પણ નથી. પુલ સાથે સંયોગવિયોગ થાય છે. આત્મા નિત્ય છેઃ આત્મા નિત્ય છે. તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી. તેથી નાશ પણ પામતો નથી. તેના ગુણો સહભાવી હોવાથી કયારેય નાશ પામતા નથી. અવસ્થાઓ બદલાય છે. દેવમટીને માનવ થાય તો પણ આત્માનિત્ય રહે છે. જેમકે સાકરને દૂધમાં ભેળવો તો ગળપણ નાશ પામતું નથી. તે તેનો મૂળ ગુણ છે. તેમ બાળાદિ અવસ્થાઓ બદલાવા છતાં આત્મા નાશ પામતો
નથી. આત્મા ત્રિકાળ વર્તી છે. તેથી તેનો નાશ નથી. ૩. આત્મા કર્તા છે પદાર્થ માત્ર ક્રિયા સંપન્ન છે. આત્માનો ઉપયોગ
સ્વરૂપને જોય નથી બનાવતો ત્યારે શેય પદાર્થોમાં તપ થઈ, રાગાદિ ભાવ કરે છે ત્યારે આત્મા કર્મનો કર્તા બને છે. આત્મા અને કર્મનો સંયોગ સ્વાભાવિક નથી સાંયોગિક છે. સાકર અને ગળપણ જેવો નથી પણ દૂધપાણી જેવો છે. જે કર્મથી છૂટો પડે
આત્માનો અનંત ગુણો આદિનો સંબંધ સ્વભાવિક છે. તે આવરણ હોવાથી પ્રગટ થતા નથી. આત્મા વિભાવદશા વડે કર્મનો કર્તા
છે. સ્વરૂપથી સુખ અને આનંદનો કર્તા છે. ૪. આત્મા ભોક્તા છેઃ અજ્ઞાનવશ આત્મા અને પુદ્ગલનો સંયોગ
થયો છે. તે કર્મ છે. તે જીવે જ રાગાદિ ભાવોથી કર્મો કર્યા છે માટે કર્મનો ભોકતા છે. આત્મામાં વેદક ગુણ હોવાથી વિભાવથી કર્મનો ભોક્તા છે. સ્વરૂપથી સ્વાનંદનો ભોક્તા છે. માટે મોક્ષનું
૧૫૦
સત્વશીલ-તત્ત્વમય પ્રસંગો