Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 402
________________ હસ્થ ધર્મ ૩૮૧ લે. મધ. માંસ રાત્રીભજન અને કંદાદિ અનેક સત્વના સંહારવાળી અને વિકૃતિ કરનાર વસ્તુઓને ત્યાગ કરે.. કેમકે મધ, માંસાદિ તામસી અને રાજસી પ્રકૃતિવાળાં હેવાથી વિચારમાં વિકૃતિ બનાવી શાંતિમાર્ગમાં વિદન કરનાર છે. | ડગલે અને પગલે અને શાંતિમાર્ગમાં આગળ વધવાનું હોવાથી તેવા પથિકે એ અનેક છે જેમાં સંહાર થવા સંભવ છે તેવા વિશેષ પાપના વ્યાપારોને. પણ ત્યાગ કરવો જોઈએ. ૮. અનર્થદંડ વિરમણ વગર પ્રયજને દંડાવું, કમથી બંધિત થવું એ અનર્થદંડ. આર્નરીદ્રધ્યાન ૧.. પાપપદેશ. ૨. હિંસક ઉપગરણ માગ્યા આપવા. ૩. અને પ્રમાદાચરણ એમ અનર્થદંડ ચાર પ્રકારે છે. (૧) આરૌદ્રધ્યાન, વગર પ્રજને બીજા જીવોને. દુખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા. કેમકે ૌરીને ઘાત કરૂ! રાજા થાઉં તે ઠીક. શહેરનો નાશ કરૂં ! અગ્નિ સળગાવી મૂકું ! અમુક સ્ત્રી મળે તે ઠીક વિદ્યાધર થાઉં. આકાશમાં ઉડવાની મજા પડે વિગેરે. ૨] પાપપદેશ-જ્યાં પિતાની દાંક્ષિણતા ન પહોંચે તેવા મનુષ્યને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે ક્ષેત્ર ખડો, બળદને દમન કરે, ઘોડાને પંઢ કરે. પહ બનાવે, બાપનું વેર ૯ વિગેરે પરમ શાંતિમાંર્ગને પથિક છતાં ૨હસ્થાશ્રમમાં રહેલું હોવાથી કુટુંબ વિષયક

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466