Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 443
________________ ૪૨૨ મલયસુંદરી ચરિત્ર પ્રકરણ ૬૫ સુ કનકવતીએ વેર લીધું મલયસુંદરીને રાક્ષસી કલ`ક આપ્યા પછી પેટીમાંથી બહાર કાઢી મહાબળે તાડના કરી કાઢી મૂકેલી અને સ્ત્રી જાતિ હૈાવાથી વધે નહિ કરેલી કનકવતી દેશપાર થઈ ને પૃથ્વી તટપર ફરવા લાગી. ફરતાં ફરતાં કમ સાગે. દુર બ્યથી પ્રેરાયેલી દુ:ખીણી થઈ આજે આજ નગરમાં આવીને રહી હતી. કોઈપણ કાય પ્રસંગે શહેરની મહાર રહેલા વનમાં તે સ ંધ્યા સમયે આવી એટલામાં ધ્યાનમાં રહેલ મહાખળ-મુનિ તેના જોવામાં આવ્યા, તેને જોતાં જ તેણીએ તેને આળખી લીધા તે વિચારવા લાગી. હા ! સુરપાળ રાજાના કુમાર મહાબળ તે આજ દેખાય છે. અરે! તે વ્રતધારી થયા દેખાય છે. મારાં કરેલાં સવ અકાર્યો આ જાણે છે. કદાચ તે મારી સ` વાત અહીં પ્રગટ કરશે તે! મારી શી ગતિ થશે ? મને રહેવાને મુકામ પણ નહિ મળે અને. લેાકેા કદના કરીને મારશે. ખરી વાત છે. વાળઃ લગ રાજા: પાપી જીવા સર્વ સ્થળે શકાવાળા જ હાય છે, હું કઈ એવા ઉપાય શોધી કાઢું કે જેથી મારા કરેલાં. અકાય ની કાઈ ને ખુખર ન પડે. આ પ્રમાણે વિચાર કરતી અને આજુબાજુ નજર કરતી, ક ંઈક આશ્ચય

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466