Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 424
________________ પૂર્વ ભવ મન્યા. એ પ્રથમ સ્નેહસૂત્ર દૃઢ કરવા નિમિત્તે લક્ષ્મી. પુજતુર મલયસુંદરીએ મહાબળને આવ્યેા હતે, ૪૦૩ પૂર્વ જન્મના વેરથી આ વાતને ખીજારૂપમાં ઉલટાવી નકવતીએ તમને કપટથી જુદું સમજાવી મલયસુંદરી ઉપર વિશેષ કાપ ઉત્પન્ન કરાવ્યેા. ઇત્યાદિ કનકવતીના સવ વૃત્તાંત ગુરૂજીએ રાજાજીને જણાવ્યેા. એ સાંભળી સર્વ લેાક્રેા માલવા લાગ્યા. અહા ! તેના આવાં નિર્દય અને કપટવાળા ચિત્તને ધિક્કાર થાએ. ધિક્કાર થાએ, એ અવસરે મહાબળ અને મલયસુ ંદરીએ ગુરૂજીને પ્રથમ મેળાપથી કહેલી વાત કબુલ કરી કે ગુરૂજી જેમ કહે છે તેમ બનેલું તેમાં કાંઈ સ ંદેહ કરવા જેવું નથી. ગુરૂજીએ મહાબળના પૂર્વભવ સંબંધી ખીના આગળ ચલાવી. યારે તે વ્યતરી દેવીએ કુમારનું હરણ કર્યું અર્થાત્ તે વ્યંતરી દેવીના હાથ ઉપર બેસી કુમાર આકાશ માગે ગયેા ત્યાં કુમારે વ્યંતરી ઉપર જોરથી પ્રહાર કર્યા હતા તેથી દુ:ખીત થએલી વ્યંતરી પાછી કુમાર પાસે કાઇ વખત આવી નથી. પૂર્વ જન્મમાં જે સુંદર નામને ચાકર હતાં, જેને મુનિનેડામ આપવા નિમાડામાં અગ્નિ લાવવા માટે સુંદરીએ કહ્યું હતું, તે સુંદર મરણ પામી, પૃથ્વીસ્થાન પુરની બહાર વડવૃક્ષ ઉપર ભૂત થઇ રહ્યો હતેા.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466