Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 446
________________ આત્માને ઉપદેશ અને મોક્ષ ૪૨૫ પ્રકરણ ૬૬ મું આત્માને ઉપદેશ અને મોક્ષ દેહ તથા આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતે આજ સપષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કિલષ્ટકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે ઘણા વખતથી સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમ કારણ કેઈક વખત જ મળે છે. ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારે જ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાનો અભ્યાસ આવે અવસરે જ ઉપયોગમાં આવે છે. પિતાની ચારે બાજુ લાકડાં ખડકાય છે ખડકનાર કોણ છે ? શા માટે ખડકે છે ? તેનું પરિણામ શું - આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બાળવા લાગ્યાં અને શરીર પણ બળવાની તૈયારીમાં છે. બળવા પણ લાગ્યું આ સર્વે વાત મહાબળ મુનિથી અજાણ નહોતી. ગુરૂએ આગળથી ચેતાવેલ પણ હતું કે કનકવતી છેવટને ઉપસર્ગ કરશે, પિતાનું વેર લેશે. તેમ મહાબળમુનિ પણ અત્યારે જ્ઞાન દષ્ટિએ કે ચમે દષ્ટિથી તેને નજરે જુએ છે. આમાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતાનામાં છે, આ શહેરને રાજા તે પણ તેમને પુત્ર અને પરમ ભકત

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466