Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ પ્રાથના વીતરાગ પરમાત્માની યથાર્થ સ્તવનાની ભાવનાવાળા ભક્તની વિજ્ઞપ્તિ. ( ૨ ) मृढोऽस्म्यह विज्ञपयामि यत्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरुपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥ અનુવાદ વીતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ ! જેથી શક્તિહીન છતાં સ્તવું ૫ શું અથી વર્ગ યથાર્થ સ્વામીનુ સ્વરૂપ કહી શકે ? પણ પ્રભા ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓએ ના ઘટેરા ભાવા હે ભગવન્ ! હુ` મૂઢ છું કારણ કે કાર્ય માત્રથી નિવૃત્ત અને રાગરહિત આપને વિજ્ઞપ્તિ કરવાની ન હેાય છતાં હું વિનવુ છુ.–સ્તવું છું. સ્વામીનું સર્વાંથા ચેાગ્ય સ્વરૂપ કહેવાને સેવક– યાચકના સમુદાય સમ નથી. વસ્તુસ્થિતિ આમ છે છતાં આપના પ્રત્યેની ભક્તિ તે મારી પાસે જેવુ* આવડે એવું કહેવાને ઉત્સાહિત કરે છે. (૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58