Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળામાં เป็นวณอสองขลเลสระสีวสงขลยเป็นเรื่องย่ EVM Pers, no one
อยเลยสรรเพื่อเป็น ગ્રન્થાક-૬૦
કGR ર છે
અહંત-પ્રાર્થના
CIRCT
જે ધાબાપા તો
-પ્રણેતા - શાસ્ત્રવિશારદ-કવિરત્ન-પીયુષપાણિ આચાર્ય શ્રી વિજયઅમૃત-સૂરિજી મહારાજ
-
પ્રકાશક : શ્રી સ્વાદુવાદામૃત પ્રકાશન મંદિર ટ્રસ્ટ
મુંબઈ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા ગળ્યાંક ૨૦
શ્રી અહંત-પ્રાર્થના
(વર્તમાન વીશીના વીશ જિન સમક્ષ બેલવાની ૨૪ રસ્તુતિપ-સ્તુતિચતુર્વિશતિકા તથા શ્રી કુમારપાલ ભૂપાલ – વિરચિત – આત્મનિંદાઠાવિંશિકા – અનુવાદ -
ભાવાર્ધયુક્ત)
સ્તુતિ તથા અનુવાદના પ્રણેતા શાવિશારદ-કવિરન-પીયૂષપાણિ આચાર્યવર્ય શ્રીવિજ્ય-અમૃત-સૂરીશ્વરજી મહારાજ
પ્રેરક :પૂજ્ય મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ
મૂલ્ય : ૧-૫૦
પૂજ્ય મુનિરાજ શ્રી હીરવિજયજી મ. ના
ઉપદેશથી શ્રી દિવ્યાબેન હર્ષદભાઈ (શીતલબાગ-શાન્તિનગર) એ કરેલ જ્ઞાનપંચમીની આરાધના
નિમિત્તે ભેટ..
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકાશક : શ્રી સ્યાદ્વાદામૃત પ્રકાશન મંદિર ટ્રસ્ટ
વિ. સં. ૨૦૩૯ ]
ડે. વિશ્વમાઁગલ હાઉ, કુ. કાટ ચેમ્બર્સ, બ્લેાક ૬-ડી. ૩૫, ન્યૂ મરીન લાઈન્સ, મુ*બઈ-૪૦૦ ૦૨૦,
પ્રાપ્તિસ્થાન :
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનર્મુદ્રણ
(૧) સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧.
મુદ્રક : સાગર પ્રિન્ટસ
(૨) મહેશકુમાર શાન્તિલાલ ભગત ૪૪, વમાન લેટ, પાલડી, અમદાવાદ–૭.
(૩) નવનીતકુમાર જે. મહેતા
[ નકલ : ૧૦૦૦
પાદશાહની પોળ, મેદીને ડેલો, રીલીફ રોડ,
અમદાવાદ–૧.
પાદશાહની પેાળ, રીલીફ રોડ, અમદાવાદ-૧.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય-નિવેદન
આ નાની પુસ્તિકાની ઉપયોગિતા નાની નથી, તે તેમાં રહેલા ભાવોથી સ્પષ્ટ સમજાય તેમ છે. સ્તુતિચતુર્વિશતિક કે જે શરૂઆતમાં છે તે ખૂબ ભાવવાહી છે એટલું જ નહિં પણ તેની મધુરપ ને શબ્દજોડણી પણ ખૂબ વિશિષ્ટ છે. દહેરાસરમાં પ્રભુ સમક્ષ અનેક ભવ્ય આ સ્તુતિઓ મુક્તકંઠે-મધુર સ્વરે ગાય છે. ઘણા સમયથી ઘણાઓ પૂછતા હતા કે આ રસ્તુતિઓ શેમાં છપાએલ છે ? જે કે જુદે જુદે સ્થળે જુદા જુદા પુસ્તકમાં ઘણું સમય પૂર્વે આ છપાએલ પણ હાલમાં દુખા હેવાથી તેના મુદ્રણની અગત્ય અતિશય હતી. તે આ પ્રકાશનથી જરૂર પૂરી થાય છે.
પરમહંત કુમારપાલ ભૂપાલની અહત ધર્મમાં દઢ શ્રદ્ધાની -વાતેથી જેને જનતા સારી રીતે પરિચિત છે. મજબૂત શ્રદ્ધા ભક્તિવાળા આત્માના પ્રભુ પ્રત્યે ઉદ્ગારે કેવા નીકળે તેને આબેહૂબ ચિતાર આ આત્મનિન્દાઠાત્રિશિકામાં દેખાય છે. મહારાજા કુમારપાલ ૫૦ વર્ષની -ઉંમર બાદ રાજ્યગાદીએ આવ્યા. એ ઉંમરે પણ તેમને વિદ્યાધ્યયન કરવાને રસ અપૂર્વ હતો. ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર વગેરે કઠે કરી પ્રતિદિન તેને પાઠ કરતા. રાજસભામાં એકદા પંડિતે રાજાની પ્રશંસા-સ્તુતિ કરતા હતા. એક પંડિતે રાજસ્તુતિ કરતાં નીચે પ્રમાણે સૂક્ત-ક કહ્યો. અન્ય દુર રોળાનામાવાને gfથથીતિ વિજsfો હિ કયારે નતુ મૂવ ' મેઘની માફક રાજા લેકને આધાર છે, મેઘની અવ્યવસ્થા થાય તે જીવી શકાય છે. પણ રાજાની અવ્યવસ્થા થાય તે સાઃ વિનાશ થાય છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના આ સાંભળી કુમારપાળે કહ્યું, f rશો મેઘ૪ ૩ur ીિતે? શું રાજાને મેઘની ઉપમા અપાય છે ? આ સાંભળી પંડિતએ કાંઈ ઉત્તર ન આયે, પ્રસન્નતા ન દેખાડી. રાજાએ કારણ પૂછયું, એટલે પંડિતોએ ઉત્તર આપે કે સંસ્કૃત ભાષામાં ઉપનામ, ઉપેય, ઉપપમા, ઉપમિતિ વગેરે શબ્દ છે પણ ઉપમ્યા શબ્દ નથી. એ સાંભળી રાજાને પિતાની મૂર્ખતા માટે ખેદ થયો, સંસ્કૃત ભાષા શિખવાની તત્ર વૃત્તિ જાગી. પૂજ્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને વિજ્ઞપ્તિ કરી. લઘુવૃત્તિ વ્યાકરણ શીખ્યા ને આવી સુંદર સ્તુતિની રચના કરી શકાય એટલા પ્રવીણ થયા.
એ બત્રીશી મૂળ તે સંસ્કૃતમાં છે પણ સંસ્કૃતના અજાણુ પણ તેને આસ્વાદ લઈ શકે તે ભાવવાહી અનુવાદ અને ભાવાર્થ આ સાથે છપાવ્યા છે. છેલ્લે કલ્યાણકારી વિચારણાઓ છે, જે આત્મજીવનના વિકાસક્રમને સુન્દર સમજાવે છે.
આમાં આપેલ સર્વ કંઠસ્થ કરવા ગ્ય છે. ભાષારચના એટલી સુંદર ને સહેલી છે કે જે થોડી યાદદાસ્તવાળાને પણ થેડી મહેનત મોઢે રહી જાય. સારી યાદશક્તિવાલા તે બેચાર વખત મનનપૂર્વક વાંચી જાય તો પણ યાદ રાખી શકે એમ છે.
ખરેખર, આ અતંત પ્રાર્થના છે, અહંત એ સર્વગુણસંપન્ન છે. તેમને આ સ્તુતિદ્વારા કરેલી પ્રાર્થના સફળ થાય એ રીતે ભાવ કેળવવા ને તેમનાથી સગુણે મેળળવા એ જ અભિલાષા. બીજી આવૃત્તિ પ્રસંગે.
આ અહસ્ત્રાર્થના કે જે આજથી ૩૪ વર્ષ અગાઉ પ્રકાશિત થઈ છે તેની ઘણી માંગ હોવાથી આ તેની બીજી આવૃત્તિ યથાવત બહાર પાડવામાં આવે છે. એમાં કાંઈ સુધારે વધારે કરવામાં આવ્યા નથી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અર્હ. નમઃ
પરમાત્ શ્રી કુમારપાલ ભૂપાલ–વિરચિતા આત્મનિન્દાદ્વાત્રિંશિકા
( અનુવાદ યુક્તા ) શ્રી જિનેશ્વર પ્રભુ જયવતા વર્તા(૧) नम्राखिला खण्डलमौलिरत्नरश्मिच्छटापल्लवितांहिपीठ ! ॥ विध्वस्तविश्वव्यसनप्रबन्ध !
ટિોળયો ! નયતાનિને ! ॥ o r (સપનાતિવૃત્તમ્ )
(અનુવાદ હરિગીત છંદ)
સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ હેનાં જે મણિ, ત્યેનાં પ્રકાશે ઝળહળે પદપી જે વ્હેનાં ધણી । આ વિશ્વનાં દુઃખા બધાંયે છેદનારા હે પ્રભુ ! જય જય થો જગમન્ધુ તુમ એમ સદા, ઇચ્છુ વિભુ nu
ભાવા -
નમસ્કાર કરતાં સવે ઇન્દ્રોના મુકુટમાં રહેલા રત્નાની પ્રભાની છટાથી ઝળહળતા પલ્લવિત થએલા પાપીઠ છે જેના એવા વિશ્વના દુઃખસમસ્તને ત્રણ લેાકના બન્યુ હું જિનેશ્વર ભગવન્ત ! આપ જયવ′તા વર્તો. (૧)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રાથના
વીતરાગ પરમાત્માની યથાર્થ સ્તવનાની ભાવનાવાળા ભક્તની વિજ્ઞપ્તિ.
( ૨ )
मृढोऽस्म्यह विज्ञपयामि यत्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरुपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥
અનુવાદ
વીતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ ! જેથી શક્તિહીન છતાં સ્તવું ૫ શું અથી વર્ગ યથાર્થ સ્વામીનુ સ્વરૂપ કહી શકે ? પણ પ્રભા ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓએ ના ઘટેરા
ભાવા
હે ભગવન્ ! હુ` મૂઢ છું કારણ કે કાર્ય માત્રથી નિવૃત્ત અને રાગરહિત આપને વિજ્ઞપ્તિ કરવાની ન હેાય છતાં હું વિનવુ છુ.–સ્તવું છું. સ્વામીનું સર્વાંથા ચેાગ્ય સ્વરૂપ કહેવાને સેવક– યાચકના સમુદાય સમ નથી. વસ્તુસ્થિતિ આમ છે છતાં આપના પ્રત્યેની ભક્તિ તે મારી પાસે જેવુ* આવડે એવું કહેવાને ઉત્સાહિત કરે છે. (૨)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રા ના
ક્રૂર સુક્તિમાં વસતા ભગવાન પણ ભક્તના હૃદયમાં રહે છે ને પ્રકાશ પૂરે છે.
(૩)
मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते. गुणाधिरोपेण ममाऽसि साक्षात् । भानुर्दवीयानपि दर्पणेऽंशु
सङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥ ३ ॥
3
અનુવાદ
હે નાથ ! નિર્મલ થઇ વસ્યા છે. આપ નૂરે મુક્તિમાં, તાયે રહ્યા ગુણ આપતાં મુજ ચિત્તરૂપી શક્તિમાં ૫ અતિ દૂર એવા સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબરૂપે આવી અહિં ઉદ્યોતને કરતા નથી ? ।।
ભાષા –
હે પ્રભુ ! આપ મેક્ષમાં દૂર પધાર્યા છે. છતાં મારા નિલ ચિત્તમાં ગુણાનું સ્થાપન કરતાં મને તે સામેપ્રત્યક્ષ રહ્યા હે એમ જ લાગે છે. દૂર રહેલા સૂર્ય પણ શું આરીસામાં પ્રતિબિંબરૂપે રહીને ઘરના અન્દરના ભાગને નથી અજવાળતા ? અર્થાત્ અજવાળે જ છે. (૩)
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્હતમાં ના
હું પ્રભા! આપની સ્તવના કરવાથી ભવાભવના ભેગા થયેલા પાપા ભાંગીને ભુક્કો થઈ જાય છે.
(૪)
तव स्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि ।
कियचिरं चण्डरुचेर्मरीचि -
स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ॥ ४ ॥
અનુવાદ
પ્રાણીતણાં પાપા ઘણાં ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સ્તવે । અતિગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું ? એમ જાણીને આનન્દથી હું આપને નિત્યે ભજી’nu
ભાવાર્થ
હે ભગવન્ ! આપના સ્તવનથી શરીરધારીઓના અનેક જન્મના એકઠા થએલા પાપો નાશ પામે છે. ખરેખર નાશ પામે. જ્યાં સૂર્યના કિરણાના સમુદાય આવીને ઉભેા રહે ત્યાં અન્ધકાર કર્યાં સુધી સ્થિર રહી શકે ? તેને ભાગવું' જ પડે. પાપાને પાછા પાડવા માટે આપની સ્તુતિ જ સા સમર્થ છે. (૪)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ના
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ તત્કા
પ
હે પ્રભા!
આપ મીજાના મેાહને દૂર કરી છે, ને હું આપના અનન્ય ભક્ત છતાં મને માહ કેમ સતાવે છે?
(૫)
રાગ્ય ! જાળ્યવ: વરેલાં, निहंसि मोहज्वरमाश्रितानाम् । मम त्वदाज्ञां बहतोऽपि मूर्ध्ना,
शान्तिं न यात्येष कुतोऽपि हेतोः ॥ ५ ॥ ॥ ॥
અનુવાદ
શરણ્ય ! કરુણાસિન્ધુ જિનજી આપ ખીન્ન ભકતનાં, મહામેાહ વ્યાધિને હણા છે. શુદ્ધ સેવાસકતનાં ૫ આનન્દથી હું આપ આણા મસ્તકે નિત્યે વહુ, તેાયે કહા કોણ કારણે એ વ્યાધિનાં દુઃખા સહુ પ
ભાવા
અયિ શરણાગતવત્સલ! કરુણાસાગર 'કૃપાનિધાન ભગ વન્ ! આપ આપને આશ્રયે આવેલા-શરણે રહેલા બીજાનામેાહ જવરને દૂર કરેા છે, ને હું આપની આજ્ઞા નિશદિન મસ્તકે વહન કરું છું, આપનુ. વચન શિરોધાય ગણુ છતાં મારી મેાહજવર ખસતા નથી, શાન્ત થતા નથી એમાં શુ‘કારણ એ સમજાતુ' નથી. આપ કૃપા કરેા એટલું જ બાકી છે, આપની કૃપા થાય એટલે મેહ ખસી જશે, નાશી જશે એ ચાક્કસ છે. (૫)
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ પ્રા ના
આપના સાથમાં મેાક્ષ જવા માટેનીકળેલા, મને ભવજ‘ગલમાં ક્યાય ચારા લૂટે છે છતાં આપ ગ્રૂપ કેમ છે ?
( ૬ )
भवाटवीलङ्घनसार्थवाहं,
त्वामाश्रितो मुक्तिमहं यियासुः । પાયોનિન ! જીવમાન,
रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥ ६ ॥
અનુવાદ~~~
સસારરૂપ મહાટવીના સાવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવાતણી ઈચ્છા અતિશય છે મને !! આશ્રય કર્યા તેથી પ્રભા ! તુજ તાય આન્તર-તસ્કા, મુજ રત્નત્રય લૂંટે વિભા ! રક્ષા કરો ! રક્ષા કરો !॥૬॥ ભાવાર્થ
હે પ્રભુ! મેાક્ષનગરમાં જવાની મને તીવ્ર ઇચ્છા છે, પણ ભવજ'ગલ એકલા પસાર કરવુ' કઠિન છે. મારા જાણવામાં આવ્યુ. કે-આપ સાÖવાહની છત્ર છાયામાં આ ભવજ'ગલ પસાર કરી અનેક ભવ્યેાના સાથ મેાક્ષનગહેમાં પહેાચવા પ્રયાણ કરી રહ્યો છે, હું તેમાં આપને આશ્રયીને ચાહ્યા છુ’ છતા હૈ જિન ! કષાય ચૈારા મારા ધન- સર્વસ્વ સમા જ્ઞાનદર્શન- ચરિત્ર એ રત્નત્રયીને ધોળે દિવસે લૂંટી રહ્યા છે ને આપ ધ્યાન નથી આપતા એ શુ? વિશ્વાસે ચાલેલાની રક્ષા કરવી એ આપની નૈતિક ફરજ છે. (૬)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના અરે! આપ જેવા સમર્થ સ્વામી મળ્યા છતાં હું આપને ઓળખી ન શક્યો, આપને લાભ ન
લઈ શક્યો.
( ૭ ) लब्धोऽमि स त्वं मयका महात्मा, भवाम्बुधौ बम्भ्रमता कथंचित् । ! પuિહર નતા જ રહ્યા, न पूजितो नाथ ! न तु स्तुतोऽसि ॥७॥
અનુવાદ
બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળે પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરીકા
ભાવાર્થ
હે નાથ! ભવસમુદ્રમાં ભટકતા એવા મને આપ જેવા સમર્થ સ્વામી મહાન આત્મા પૂર્વ પુણ્યયોગે પ્રાપ્ત થયાં છતાં પાપથી ભારે થએલા મેં ભક્તિ પૂર્વક આપને નમસ્કાર ન કયા, પૂજા ન કરી, અરે ! સ્તુતિ પણ ન કરી, આપનું કાંઈ પણ હું ન કરી શક્યું તેમ આપને યથાર્થ લાભ પણ મેળવી ન શક્યો આ પનો સમાગમ મેં એમ ને એમ નકામે ગુમાવ્યા. (૭)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ ાથ ના
૮
હું પ્રલા ! આ કંકુ ભાર મને જુદે જુદે રૂપે ઘડે છે તેથી બચાવા-રક્ષા કરા ! ( ૮ )
संसारचक्रे भ्रमयन् कुबाधदण्डन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं,
તતઃ પ્રભો ! રા નજીE ! ॥૮॥
અનુવાદ
આ કર્મ કુલાલ મિથ્યા-જ્ઞાનરૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાડતા દિલમાં દયા ધરતા નથી !! કરી પાત્ર મુજને પુજ દુઃખના દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કડા એથી કરે ૮
ભાવા
હે પ્રભુ! ! આ દયાહીન ક રૂપી કુંભાર મર્દાવચિત્ર છે. અનજ્ઞા-મિથ્યાજ્ઞાનરૂપી દંડથી ભવ-સંસારચકને ભમાવ્યા કરે છે ને મને અવનવા પાત્રરૂપે ઘડે છે. એટલું જ નહીં પણ તેમાં દુઃખના ભારે ભાર ભરે છે. હે નાથ ! વિશ્વબન્ધુ જગતતારક! તેનાથી આપ મને બચાવા. મારી રક્ષા કરો. મારું ઘડતર આપ કરો. હવે મને એ નીચ કુંભાર ઘડે એ જરી પણ પાલવતુ” નથી,. (૮)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના હે નાથ! આપની આજ્ઞાનું આચરણ કરતે હું મોક્ષની પણ ઈચ્છા વગરને નિરીહ કયારે થઇ?
कदा त्वदाज्ञाकरणाप्ततत्त्व
स्त्यक्त्वा ममत्वादिभवैककंदम् । आत्मैकसारो निरपेक्षवृत्तिमोक्षेऽप्यनिच्छो भवितास्मि नाथ !? ॥९॥
અનુવાદ
કયારે પ્રત્યે સંસારકારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને છે રમીશ આત્મ વિષે વિશે નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, તજી ઇચ્છા મુકિતની પણ સંત થઈને હું કદા લા ભાવાર્થ...
હે ભગવન્! હું આપની આજ્ઞા પ્રમાણે યથાર્થ આચરણ જ્યારે કહીશ? મને તત્ત્વપ્રપ્તિ કરે થશે? સંસારના અદ્વિતીય સમા મમતા–મહ વિગેરે ક્યારે છૂટશે? હું આત્માનું જ ચિન્તન-મનન કર્તા કયારે થઈશ? મારી ચિત્તવૃત્તિઓ વિકલ્પશૂન્ય નિરપેક્ષ ક્યારે બનશે? મેક્ષની પણ ઈચ્છા રહિત થઈ હું જ્યારે વિચરીશ? આપનું યથાવત્ દર્શન અને કયારે મળશે? (૯)
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
અહંતપ્રાર્થન હે સ્વામિન્ ! આપના નિર્મલ ગુણથી-દેરથી બાંધીને મારા મનરૂપી વાંદરાને હું પરબ્રહ્મમાં ક્યારે
સ્થિર કરીશ?
(૧૦)
तव त्रियामापतिकान्तिकान्तै
गुणनियम्यात्ममन:प्लवङ्गम् । कदा त्वदाज्ञामृतपानलोलः, स्वामिन् ! परब्रह्मरति करिष्य? ॥१०॥
અનુવાદ
તુજ પૂર્ણ શશીની કાન્તિ સરખા કાન્ત ગુણ દઢ દરથી, અતિ ચપલ મુજ મન-વાંદરાને બાંધીને બહુ જોરથી આજ્ઞારૂપી અમૃત રસના પાનામાં પ્રીતિ કરી, પામીશ પરબ પતિ કયારે વિભા વિસરી?
ભાવાર્થ–
હે સ્વામી ! આ મારૂ મનરૂપી વાંદરું મને બહુ પજવે છે. એની ચપલ વૃત્તિથી હું હેરાન થઈ ગયો છું હવે તે એને આપના ચદ્રની ચાંદનીની માફક ચમકતા ગુણથી –દોર ડાઓથી મજબૂત બાંધીને હું આપની આજ્ઞારૂપી અમૃત પીવા ની લાલસા-વાળે પરમ બ્રમાં રાગ ધારણ કરીને રહીશ પણ એ સુગ ક્યારે સાંપડશે? એટલું આપ કહો. (૧૦)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતરાર્થના
૧૧. હે પ્રભે! આપની કૃપાથી આટલે ઊંચે ચડેલા. મારી પાસે આ કામદેવની ટોળકી અકાર્યો કરાવે તે ખરેખર ખેદજનક છે.
(૧૧) एतावती भूमिमहं त्वदंहि
पद्मप्रसादाद गतवानधीश !। हठेन पापास्तदपि स्मराद्या,
રા: મામશાપુ નિઝાનિ / ૨૨ અનુવાદહું હીનથી પણ હીન પણ તુમ ચરણસેવાને બળે, આવ્યો અહીં ઊંચી હદે જે પૂર્ણ પુણ્યથકી મળે તે પણ હઠીલી પાપી કામાદિતણી ટોળી મને, અકાર્યમાં પ્રેરે પરાણે પિડતી નિર્દયપણે પાલા ભાવાર્થ
પ્રભે ! હું નીચમાં પણ નીચ હતો, પણ આટલે ઊંચે આવ્યો છું તે કેવળ આપના ચરણકમળના પસાયથી જ, છતાં પણ હજી આ પાપી કામદેવ વગેરેની ટોળકી મારી પાસે નહિ કરવાના કામે કરાવે છે તે ખરેખર શોચનીય છે. એ કામદેવની ટોળકી ફક્ત આપથી ડરે છે, આપની દૃષ્ટિ મારા ઉપર પડે એટલે તેનું જેર નહિં ચાલે, આપે કૃપા કરી છે, હવે થોડી વધુ કરો એટલી જ માગણે છે.
(૧૧)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
૧૨
અતપ્રાર્થના હે નાથ ! મારે માથે આપ જેવા નાથ છે, છતાં આ પાપી કામવિકારે મારે કે કેમ મૂકતા નથી.
(૧૨)
ભદ્ર = સ્વિપિ નાથ! જાથે,
सम्भाव्यते मे यदपि स्मराद्याः ।। अपाक्रियन्ते शुभभावनाभिः पृष्टिं मुञ्चन्ति तथापि पापाः ॥१२॥
અનુવાદ–
કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કણ ન સંભવે જે વિઘ મુજ નવ આવતે છે પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે મારે, દૂરે કરું શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે ૧રા
ભાવાર્થ
હે નાથ ! આપ જેવા સમર્થ સ્વામી મારે માથે છે તે મારે હવે બીજી શી ચિતા! એવું શુભ કયું નથી કે જે આપની છાયામાં મને ન મળે. દરેક મંગળકલ્યાણ આપથી મને મળે છે, પણ આ પાપીઓ-કામવિકારો હું ભવ્ય ભાવનાબળે દૂર કરું છું છતાં મારો કેડ નથી મૂક્તા–મારો પીછે પકડી રાખે છે, તેનું મારે શું કરવું. (૧૨)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
-
-
-
-
-
અહંતપ્રાર્થના હે ભગવન્! ભવમાં ભ્રમણ કરતાં મને આપનું દશન નહિં મળ્યું હોય, નહિત મારે નસીબેનરકની,
વેદના કેમ હોય?
(૧૩) भवाम्बुराशी भ्रमतः कदापि, __ मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमान्तकनारकादि- ફુવાનિધિત્વ ધરજોથેરા?? || રૂ . અનુવાદ– સંસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિ કાળથી છે હું માનું છું કે આપ કદી મુજ દષ્ટિએ આવ્યા નથી નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ, બહુ દુઃખથી જે ભોગવી તે કેમ પામું હું વિભું?.૧૩ ભાવાર્થ
હે સ્વામિન! આ સંસર મહાસાગરમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરું છું, મને ઘણાના દર્શન થયા છે. એકીટસે ઘણને હું જોઈ રહ્યો છું. પણ મને લાગે છે કે આપ મને કઈ પણ વખતે દૃષ્ટિગોચર થયા લાગતા નથી. જે આપના દર્શન સાંપડ્યાં હોય તે નરકના સીમસ્તક વગેરે પાથડાઓની જે પારાવાર વેદનાઓ મારે નશીબે. રહી છે તે ન હોય. આપને જેનાર નરકને અતિથિ ન બને. હવે કાં તે આપ મને દર્શન આપે, નહિં તે. મારા ઉપર આપ દૃષ્ટિ રાખે એટલે બસ. (૧૩)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૪
અહંતપ્રાર્થના હે નાથ! ભયંકર મેહથી ડરેલો હું શુભ લક્ષણલક્ષિત આપના ચરણે શરણે આવ્યો છું.
(૧૪) al-s-જાપા-તૂરા-કુર,
सल्लक्षणैर्लक्षितमंहियुग्मम् । નાથ ! લીવં શi mતોડમિ,
दुर्वारमोहादिविपक्षभीतः ॥१४॥ અનુવાદતરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શેભતું, વજ પ્રમુખ શુભ ચિહ્નથી શુભ ભાવવલ્લી પતું સંસારતારક આપનું એવું ચરણયુગ નિર્મળું, દુર્વાર એવા મોહ વૈરથી ડરીને મેં ઋયું ૧૪મા ભાવાર્થ...
હે પરમ પુરુષ પરમાત્મન્ ! આ મેહ વગેરે શત્રુઓ કઈ પણ રીતે દૂર થતા નથી. મને વારંવાર પજવ્યા કરે છે, ડરાવ્યા કરે છે. હું તે સર્વથી ભયભીત છું. તે શત્રુએ તીક્ષણ શો સિવાય ડરે એવા નથી. તેને ડરાવનારા ચમકતા શસ્ત્રો બીજે ક્યાંય જોવામાં નથી આવતા, તે શા તે કેવળ આપના ચરણમાં જ દેખાય છે. ચક્ર, તરવાર, ધનુષ્ય, અંકુશ ને વજા વગેરે શુભ લક્ષણ લક્ષિત આપનું ચરણયુગલ છે. હવે મેં તેનું શરણ સ્વીકાર્યું છે. હવે મારે હાદિથી ડરવાની કાંઈ જરૂર નથી. (૧૪)
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અહંતપ્રાર્થના હે કરૂણસિધુ! દીન-હીનને હતાશ એવા મને આ કામ ભિલના ભાલાથી બચાવે.
(૧૫)
Tuથવાઘા! શtua! Tuથ!
! નટવી. વિશ્વનાથ ! दीनं हताशं शरणागतं च,
मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ॥१५॥
અનુવાદ–
નિસીમ કરુણાધાર છે, છે શરણ આપ પવિત્ર છો સર્વજ્ઞ છે નિર્દોષ છો ને સર્વ જગતના નાથ છે ! હું દીન છું હિમ્મત રહિત છું, શરણ આવ્યું આપને, આ કામરૂપી ભિલથી રક્ષા મને રક્ષે મને. ?પા
ભાવાર્થ...
હે ભગવન્! અપાર કરુણાનિધાન! શરણાગત વત્સલ! પુણ્ય પવિત્ર ! સર્વજ્ઞ! નિષ્ફટક-નિર્દોષ ! વિશ્વનાથ જગાતે! દીન-હીન–હતાશ ને આપણે શરણે આવેલા મને કામ ભિલના ભાલાથી રક્ષે, બચાવે. (૧૫)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ તમા ના
હેજિનવર ! આપવિના અન્ય કાઈ મારા આ પાપચક્રને નાશ કરવાને સમર્થ નથી. (૧૬)
त्वया विना दुष्कृतचक्र मूलं, नान्यः क्षयं नेतुमलं ममेश ! |
किं वा विपक्षप्रतिचक्रमूलं,
चक्रं विना हेतुमलम्भविष्णुः ? ॥ १६ ॥
અનુવાદ
વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યા મને, દુષ્કૃત્યને! સમુદાય માટા જે પ્રભુ મારા હશે !! શું શત્રુઓનુ ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિષ્ણુ ચક્ર વાસુદેવના તે કોઇ રીત હણાય છે, ૫૧૬૫
ભાવાર્થ
હું જિનેશ્વર ! આ મારા દુષ્કૃત-દ્રુતિચક્ર-પાપ સમૂહનું મૂળ આપ સિવાય બીજા કાઈથી નાશ પામી શકે તેમ નથી. તેને નાશ કરવાને આપ એક જ સમ છે. શુ' પ્રતિપક્ષ શત્રુઓના સૈન્યસમૂહને હણવા વાસુદેવના ચક્ર વિના બીજુ કાઇ સમથ બને? ન જ બને. પ્રતિવાસુદેવને હણવા વાસુદેવ સમ છે તેમ આ મારા પાપચક્રને દૂર કરવા આપ જ શક્તિમાન છેા. (૧૬)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અડુ પ્રાથના
હું તીથ પતિ ! આપ દેવના દેવ સશ્રેષ્ઠ છે. માટે આપની પાસે હુ· મારા દુઃખો રડું છુ. ( ૧૭ ) देवदेवोऽसि महेश्वरोऽसि, बुद्धोऽसि विश्ववयनायकोऽसि ।
तेनान्तरङ्गारिगणाभिभूत
स्तवाग्रतो रोदिमि हा ? सखेदम् ||१७||
૧૭
અનુવાદ
પ્રભુ દેવનાં પણ દેવ છે વળી સત્ય શ કર છે તમે, છે. બુદ્ધને આ વિશ્વત્રયને છે તમે નાયકપણે એ કારણે અન્તર રિપુ સમુદાયથી પીડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હાઈના દુઃખા કહું. ૫૧ા ભાવા –
ચિ અન તખલ પ્રભુ ! આ અન્દરના શત્રુઓનું દખાણુ હવે તે સહ્યું નથી જાતુ' તેમ કહ્યું પણ નથી જાતુ, હુ' મારાં એ દુઃખેાની વાત કયાં કહુ? કયાં રડું? કયાં પાકારુ ? એ રાદા રાવાનું સ્થાન તા આપ એક જ છે કારણ કે આપ મહાનૢ છે, દેવના પણ દેવ ા, ઈશ્વરના પણ ઈશ્વર--મહેશ્વર છે, સાથે સુખકરનારા શ'કર છે, બુદ્ધ છે, ત્રિભુવનનાયક છે, સમ સ્વામી છે, સુજાણ છે માટે જ મારી સ્થિતિ-મારા ઉપર આવી પડેલા આ અભ્યન્તર અરિઆના અભિભવ મે આપને કહ્યો છે. (૧૭)
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
હે દેવ ! આ અંતરંગ શત્રુઓ મારા ઉપર એવી ચીડ રાખે છે કે ક્ષણ પણ મારા મનને સમાધિમાં ટકવા દેતા નથી.
(૧૮) स्वाभिन्नधर्मव्यसनानि हित्वा,
मनः समाधौ निदधामि यावत् । तावत्क्रुधेवान्तरवैरिणो मा
मनल्पमोहान्ध्यवशं नयन्ति ॥१८॥ અનુવાદઅધર્મનાં કાર્યો બધાં દૂર કરીને ચિત્તને, જે સમાધિમાં જિનેશ્વર શાન્ત હું જે સમે છે ત્યાં તો બધાએ વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુજેરથી ૮
ભાવાર્થ–
હે સ્વામી! જિનવર ! આ અધર્મના કુછદ-પાપ પ્રસંગોને દૂર કરીને હું આગળ વધવા જ્યાં મનને સમાધિમાં સ્થાપન કરું છું ત્યાં તે બળ્યાજળ્યા ક્રોધથી જાણે ધમધમી ઊઠયા ન હોય એમ આ રાગ દ્વેષ વગેરે અત્યન્તર શત્રુઓ મને બલાત્કારે મહામહની આંધીમાં ઘસડી જાય છે મેહને પરવશ કરે છે. ક્રૂર મેહને અધીન મારું સર્વસ્વ હું ગુમાવી બેસું છું. (૧૮)
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્મા ના
હૈ જિનદેવ! આપના આગામથીહું જાણુ કે મેહાદિ મારા પરમ શત્રુઓ છે છતાં તેને વશ હું અકાય આચરૂં છું. અરે! મારા જેવા મૂઢ કાણુ હશે ?
(૧૯) त्वदागमाद्वेद्मि सदैव देव ! मोहादयो यन्मम वरिणोऽमी ।
तथापि मूढस्य परातबुद्धया,
तत्सन्निधा ही न किमप्यकृत्यम् ||१९||
૧૯
અનુવાદ
છે મહઆદિક શત્રુએ મ્હારાં અનાદિકાળનાં એમ જાણુ છુ જિનદેવ-પ્રવચન પાનથી હુ ં આપના 10 તા યે કરી વિશ્વાસ એના સૂઢ મેઢી હું મનુ, એ માહબાજીગરકને કપિ રીતને હું આચરૢ ૫૧ા ભાષા –
હે નાથ ! આજ સુધી હું માનતા હતા કે આ માહ વગેરે મારા મિત્રો છે, મને સુખ દેનારા છે, મારા હિતસ્વી—હિતકર છે પણ હવે યારથી આપનું આગમ સિદ્ધાન્ત-શાસ્ર સાંભળ્યું ત્યારથી હું જાણું છું કે તે બધા મારા હંમેશના કટ્ટર દુશ્મના છે. ઉપરથી મીઠા દેખાય છે પણ અંદરથી મારુ મૂળમાંથી કાપનારા છે. આમ સમજું છું છતાં મારી મૂઢતા બહુ વિચિત્ર છે તે બધાને હજી પ્રામાણિક માની તેમની સમીપ કાંઈ પણ અકા નથી એમ સમજી અકૃત્ય આચરણ સેવું છું. અરર ! હિતાહિતનુ પણ મને ભાન નથી. આ મૂઢતા મારી કયારે જશે ? (૧૯)
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
અર્જુનપ્રા ના
હૈ ત્રિભુવનવીર ! પ્રભો! આપને શરણે આવેલા મને આ રાક્ષસાથી-ક્રૂર કસાઇઓથી બચાવા
(૨૦)
म्लेच्छैर्नृशंसैरतिराक्षसैश्च, fastम्बतमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानीं भुवनैकवीर !
त्रायस्व मां यत्तव पादलीनम् ॥२०॥
અનુવાદ
એ રાક્ષસાના રાક્ષસા છે ક્રૂર મ્લેચ્છા એ જ છે, એણે મને નિષ્ઠુરપણે બહુવાર બહુ પીડેલ છે !! ભયભીત થઇ એથી પ્રભુ તુમ ચરણશરણુ મેં ગયું, જગવીર દેવ અથાવો મે ધ્યાન તુમ ચિત્તધારા
ભાવા –
હું વિશ્વવિક્રાન્ત-વીર ! આ માહ વગેરે વિશ્વાસઘાતક છે, દુલ્હન છે, મ્લેચ્છ છે, અનાય છે, અત્યાર સુધી એને વિશ્વાસે હું રહ્યો હતા પણ એથી કાંઇપણ ભલીવાર ન આવ્યા. મને દુઃખ દેવામાં એ પાપીઓએ કાંઈ બાકી નથી રાખી. વારવાર મારી વિડબણા કરીને લેાકેા સમક્ષ મને હલકા પાડયા છે. એ દુષ્ટાથી હુ ત્રાહિત્રાહિ પાકારી ગયા છું. એથી બચવા આપના ચરણમાં લીન થયા -છુપાયેા છું, આપ સમર્થ છે, મારૂ' રક્ષણ કરે, મને બચાવા, મને ઉગારા, (૨૦)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૨૧
હે પ્રભો! નિ:સંગ, નિર્મમ ને સમભાવભાવિત થઈને શુદ્ધ સંયમ-આચરણ કયારે કરીશ?
(૨૧) हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि,
श्रद्धापवित्रीकृतसद्विवेकः। मुक्तान्यसङ्गः समशत्रुमित्रः,
स्वामिन ! कदा संयममातनिष्ये? ॥२१॥ અનુવાદકયારે પ્રત્યે જિન દેહમાં પણ આપ બુદ્ધિને તજી શ્રદ્ધા-જળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્ત સજી સમ શત્રુ મિત્ર વિષે બની ત્યારે થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભા આનંદથી? ૨૧ ભાવાર્થ
હે જિનેશ્વર ! આ શરીરમાં પણ મને મારાપણું છૂટી જશે ને નિર્મલ–શુદ્ધ શ્રદ્ધાથી. સમ્ય દર્શનથી પવિત્ર બનેલો શુદ્ધ વિવેક મારામાં જાગૃત થશે, બીજામાં આસક્તિભાવ મારો છૂટશે, હું સંગ રહિત બનીશ, હું શત્રુ ને મિત્રમાં સમભાવ ધરીશ. મારે સમતા સાથે મમતા બંધાશે, હું વિશુદ્ધ સંયમ સ્વીકારીશ, હું ઉચ્ચ કેટિના ચારિત્ર ધર્મનું પાલન કરીશ, આવી ઉત્તમ ભાવના મને ખૂબ થાય છે. હે પ્રભોએ સર્વ કયારે થશે? આપ કૃપા કરો એટલી જ વાર છે. (૨૧).
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્હત્ઝા ના
ને
હે વીતરાગ ! હું આપને જ દેવ માનું છું આપના ધમને ધમ` માનુ` છું, હવે આપ મને હું તમારા દાસ છુ એટલુ માની લ્યા એટલે બસ.
(૨૨) त्वमेव देवो मम वीतराग ! धर्मो भवद्दर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्यं तस्मानोपेक्षणीयो भवति स्वभृत्यः ||२२||
અનુવાદ
ગત દોષ ગુણભંડારજિનજી દેવ મ્હારે તુ જ છે, સુરનરસભામાં વર્ણવ્યા જેધમ મ્હારે તે જ છે ! એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મ્હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરે રા ભાવા –
હું જિનવર ! અત્યાર સુધી મેં ઘણા દેવ-ગુરુ ને ધર્મ કર્યાં, પણ હવે તા હુ આપના અનન્ય ભક્ત અન્યા છું. આપ વીતરાગ-દોષમુક્ત, ગુણયુક્ત, સમર્થ સ્વામી એક જ મારે. દેવ છે. આપે ઉપદેશેલ સથા શુદ્ધ ધર્મ એ જ ધર્મ છે, એમ હું ચેાક્કસપણે માનું છું. મારા દૃઢ નિશ્ચય છે, તેના આપ ખ્યાલ કરો, મારી એ અવિચલ એકનિષ્ઠતા પ્રત્યે ધ્યાન આપજો. આપ આપના
આ વિશ્વાસુ સેવકની ઉપેક્ષા કરતા નહિ, મારે ખીજા આગળ હાથ લાંબેા કરવાપણ્ હવે નથી રહ્યુ', એટલે હવે આપને જ કરવાપણુ છે માટે બેદરકારી રાખતા નહિ. (૨૨)
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
હે નિર્મોહ નાથ ! આ કામ વગેરે આપની પાસે ફાવતા નથી તેથી મને આપને સેવક જાણી નિયપણે પીડે છે.
(ર૩) जिता जिताशेषसुराऽसुराद्याः,
कामादयः कामममी त्वयेश!। त्वां प्रत्यशक्ताम्तव सेवकं तु,
निघ्नन्ति ही मां परुषं रुषेव ॥२३॥ અનુવાદવવ મનાદિકણે જે જિતનાર વિશ્વને, અરિહંત ઉજજવળ ધ્યાનથી તેને પ્રભુ જિત્યો તમે, અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રને જિતું એવું આત્મબળ આપ મને રડા ભાવાર્થ
અયિ અરિહંત ! આ કામદેવ વગેરેની દુર્જય ટેળકી મહાબળવાન છે. કોઈથી પાછી પડે એવી નથી. હરિ-હર-બ્રહ્મા-ઈદ્ર-ઉપેન્દ્ર દેવ-દાનવ, નર, તિર્યંચ, રાજા, મહારાજા, વાસુદેવ, ચકવતી વિગેરે સર્વ તેથી હારી ગયા છે. મદોન્મત્ત એવા એ મદનાદિએ આપની ઉતર હલ્લા કર્યો પણ ત્યાં તેઓ ફાવ્યા નહિ, આપે તો તે બધાને મારી મારીને જેર કરી નાંખ્યા. આપની પાસેથી તે ઊભી પૂંછડીએ નાસી છૂટયા છે. એ રક્તાસુરના સંતાનીયા હા મર્યા નથી, જીવે છે. આપની પાસે ન ફાવ્યા એટલે મને આપને સેવક સમજીને એ વેર અહીં વાળે છે. ક્રોધથી ધમધમતા નિર્દયપણે મને હણે છે. આપ મારા ઉપર દૃષ્ટિ કરે કે જેથી તેઓ મારી પાસેથી પણ નાસી છૂટે. (૨૩)
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અતપ્રાર્થના
હે તારકપ્રત્યે આપ સવને મુક્ત કરવા સમર્થ છે તે આપને શરણે રહેલા દીન હીનને આશ્રય રહિત મને કેમ રક્ષતા નથી?
(૨૪) सानर्थ्यमेतद भवतोऽस्ति सिद्धिं
सत्त्वानशेषानपि नेतुमीश!। क्रियाविहीनं भवदंहिलीनं
સીન િક્ષતિ માં શરૂus!? ૨૪ અનુવાદસમર્થ છો સ્વામી તમે આ સર્વજગને તારવા, ને મુજ સમા પાપી જનની દુર્ગતિને વારવા, આ ચરણ વાગ્યે પાંગળે તુમ દાસ દીન દુભાય છે, હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી
થાય છે ? ૨૪ ભાવાર્થ - હે જગદુદ્વારકા જિનેશ્વર ! આ ભવચકમાંથી છોડાવને જીવ માત્રને મોક્ષમાં લઈ જવાને આપ શક્તિસંપન્ન છે. ને હું આપના ચરણમાં લીન છું. ચરણ રહિત, પાંગળો ક્રિયાહીન છું–દીન છું. ગરીબ છું, આપ સિવાય મારું કઈ નથી ? આપ શરણાગત વત્સલ છે, છતાં મારું રક્ષણ કેમ કરતા નથી? શું મને મિક્ષમાં લઈ જશે તે ત્યાં સંકેચ-સંકડામણ થઈ જશે ? ના એવું તો કાંઈ નથી, તે પછી શા માટે મને દુઃખમાં રીબાવા દ્યો છે? શું આપને મારી કાંઈ નથી પડી ? કેમ મારા ઉપરથી નજર ઉતારી નાખી છે ? જરા ધ્યાન આપો એટલે ઘણું, આપને વધુ શું કહેવું ? (૨૪)
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
૨૫
હે જિનેન્દ્ર ! ત્રણે જગતની લક્ષ્મીને નિવાસ આપના ચરણમલમાં છે, તેને જે હૃદયમાં
સ્થાપે છે, તે લક્ષ્મીને પામે છે.
त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र !
स्फुरत्यजस्र हृदि यस्य पुंसः। विश्वत्रयीश्रीरपि नूनमेति,
તારાવાર્થ સારી રહા અનુવાદતુમ પાદપદ્યરમે પ્રભો ! નિત જે જનનાંચિતમાં, સુરઇ કે નરઇદ્ર પણ એ જનોને શી તમા? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, સદગુણોનો શુભ ગન્ધ એના આત્મા માટે
મહેમહે રપા ભાવાર્થ–
હે પુરૂ ષવરપુંડરીક પરમાત્મન ! લીમી પદ્મમાં વસે છે. તે મને હવે ખરેખર સત્ય સમજાય છે. કારણ કે ત્રણે ભુવનની લમી આપના બને પાદકમલમાં રક્ત થઈને રહી છે. એ આપના ચરણસરોજ સાથે તેને એટલે તો સહચાર થઈ ગયો છે કે જે ભવ્યાત્મા આપના કમકમલને પિતાના હૃદયમાં સ્થાપે છે, લક્ષ્મી પણ તેના હૃદયમાં વિકસે છે. હું અત્યાર સુધી લમી પાછળ ઘેલ બન્યું હતું પણ તે સમજ વગરની ઘેલછા હતી. હવે તે મને નકકી સમજાઈ ગયું છે કે લક્ષમી એમને એમ નહિ આવે. આપના ચરણકમલ હૃદયમાં સ્થાપીશ એટલે દડી આવશે. (૨૫)
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અહંતુપ્રાર્થના
હે ભવજલતારક જિન ! આપથી તરછોડાએલ. હું સવ વાતે પૂરે સંસાર સમુદ્રમાં ડૂબી
રહ્યો છું. મને બચા-બચાવે.” अहं प्रभो ! निर्गुणचक्रवर्ती, ___ करो दुरात्मा हतकः सपाप्मा। ही दुःखराशौ भववारिराशी, ___ यस्मान्निमग्नोऽस्मि भवधिमुक्तः ॥२६॥ અનુવાદિઅત્યંત નિર્ગુણ છું પ્રભો ! હુંકુર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભા ભવભીમ સાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિનજી ! આપ વિણ
કેને કરું, શારદા ભાવાર્થ
હે ભવનિસ્તારક ભગવન્! આપ નિર્યામક-નાવિકના નાયકપણ નીચે પૂરવેગે આગળ વધતી આ ધર્મનૌકામાં હું સંસારસાગર તરવાને પાર કરવાને બેઠો પણ ગુણહીન-મૂખરાજ–નિર્ગુણ–ચક્રવર્તી-કૂર-દુરાત્મા–દુર્ભાગી – ભાગ્યરહિત–પાપાત્મા હું મારે કમનસીબે આપણી છૂટે પડી ગયે, આપની ઘર્મનૌકામાં પણ સ્થિર રહી. શકતો નથી, આ દુઃખભર્યા ભવસમુદ્રમાં ડૂબી રહ્યો છું મને હાથ ઝાલીને એ ઉત્તમ નાવમાં લેનાર કોઈ નથી. આપ હાથ ઝાલો, આપ ધ્યાનમાં લેશે તે હું સુધરી. જઈશ, નિર્ગુણ છું તે ગુણવાન થઈશ. હું ન સુધરું એ નથી. આપની દૃષ્ટિ જોઈએ. પ્રત્યે ! કૃપા કરો. (૨૬)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહેપ્રાર્થના
૨૭'
હે પ્રભે! આપનું દર્શન અને ચિતામણિરત્ન
મળ્યા સમું છે.
(૨૭) स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे,
यन्नेत्रपात्रातिथिरद्य मेऽभूः । चिन्तामणी स्फूर्जति पाणिपझे
पुंसामसाध्यो न हि कश्चिदर्थः ॥२७॥ અનુવાદમુજ નેત્રરૂપ ચરને તું ચંદ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર ! આજ હું આનંદઉદધિમાં પડયે જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે છેરા ભાવાર્થ- હે જિનવર ! મને તારા દર્શનની ઝંખના ઘણા વખતથી હતી. મારાં નેત્રે-મારી આંખે જેવા તલસ્યા કરતી હતી. એ મારી તીવ્ર અભિલાષા સફળ થઈ મને. તારું દર્શન થયું. મારા નયન ચકોરને તું ચન્દ્ર મળે. આજ મારો આનંદ માતે નથી, પિયૂષ પારાવારમાં ઝીલી રહ્યો છું. અમૃદિધિમાં લીન થયે છે. ખરેખર જેના કરકમલમાં ચિંતામણિ રત્ન આવી ચડે તેને પછી શી બેટ રહે? તેને શું અસાધ્ય છે? મારા હાથમાં આજ ચિંતામણિરત્નરૂપે તું મળે છે. હવે મારે કઈ વાતની અધૂરાશ નથી. મારે ત્રણે લોકનું રાજ્ય છે. (૨૭)
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અપ્રર્થના
હે જિન! આપ જ સંસાર સમુદ્ર તરવાને અખંડ વહાણ સમા ને સર્વ સુખ દેવા સમર્થ છે,
(૨૮) त्वमेव संसारमहाम्वुराशी
निमजतो मे जिन ! यानपात्रम् । त्वमेव में श्रेष्ठसुखेकधाम,
विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥ અનુવાદહે નાથ ! આ સંસાર સાગર ડુબતા એવા મને મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છે. તમે; શિવરમણના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે
વિભુ ૨૮મા
ભાવાર્થ...
હે ભવજલતારક ભગવન! આ દુઃખજલભર્યા સંસારસમુદ્રમાં હું ડૂબી રહ્યો છું, તેને પાર પામવા મેં પત્થર નાનું ઘણું અનુસરણ કર્યું, પણ તેથી તો વધારે દુઃખી થયા ને ડુખ્યો, તરણતારણતરણિ તે આપ એક જ છે. આપ એવા જહાજ છો કે જે કદી આ સંસારમાં ડુબતા નથી ને આધીનને ડુબવા દેતા નથી. ને આજે મુક્તિરમા–શિવસુન્દરી કે જે તેને સમાન ગમ કરનારને કદી છોડતી નથી, અભંગ રંગથી સંયોગના અનન્ત સુખને આપ્યા જ કરે છે, વિયોગની વાત પણ જેના ચેગ પછી સાંભળવાની નથી તેને મેળાપ કરી આપવા માટે મને આપ એક જ સમર્થ છે. (૨૮)
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
-
-
- -
-
-
-
છે
અર્વત પ્રાર્થના હે જિનેશ! આપને નમન-સ્તવન ને પૂજન કરનારને ચિંતામણિને કપવૃક્ષ સ્વયં
આવી મળે છે.
चिन्तामणिस्तस्य जिनेश ! पाणी
कल्पद्रमस्तस्य गृहाङ्गणस्थः। नमस्कृतो येन सदाऽपि भक्त्या
स्तोत्रैः स्तुतो दामभिरचितोऽसि ॥२९॥ અનુવાદજે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે. ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે, વાવ્યો પ્રત્યે નિકૃત્યથી સુરક્ષને એણે
ગૃહે પારલા ભાવાર્થ
હે પુરૂષોત્તમ! પરમાત્મન ! આપના ચરણકમળમાં ભકિતપૂર્વક મસ્તક નમાવનારા, આપના ગુણગાન ગાઈને જિહવાને પવિત્ર કરનારા, ને આપના કંઠમાં સુરભિ પુષ્પની પચરંગી માળા પહેરાવનારને આંગણે કલ્પવૃક્ષફળે છે, તેને ઘેર મેતીના મેહ વરસે છે, તેના હાથમાં ચિંતામણિ આવી મળે છે. કામકુંભ ને કામધેનુ તેની પાસેથી ખસતા નથી, અમૃતરસને કુંપે તેને ત્યાં અખંડપણે રહે છે. આઠ મહાસિદ્ધિ ને નવ નિધિ તેને હંમેશને માટે ચાહે છે, એવું શું અદભુત છે, જે આપના સેવકને અસાધ્ય હોય ? ન જ હાય (૨૯) *
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રાથના
હે સુખકર સ્વામી! આંખે મી'ચીને એકાગ્ર ચિત્તે હું વિચારૂં છું ત્યારે તું જ મારા કે કલ`ક હરવા સમર્થ સમજાય છે.
(૩૦)
निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो, નિઃશેષર્મક્ષયદ્વૈતુરત્ર ||રૂ||
અનુવાદ
હે નાથ ! નેત્રો મીંચીને ચળ ચિત્તની સ્થિરતા કરી એકાંતમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશકારણ ચિતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર માહેરે ચિત્તો રમે ॥૩ના ભાષા –
હું જિનરાજ ! આ મારા અશેષ કર્મીને નિઃશેષ કરવાને શિકિતમાન આપના સિવાય અન્ય કોઈ દેવ નથી એ સત્ય મને હવે ખરેખર સમજાયું. હવે તેા આંખા મી'ચીને, મન સ્થિર કરીને એકાન્તમાં ધ્યાનમુદ્રાને ધરી હું જોઉ* છું, વિચારું છું, ચિન્તવું છું, ત્યારે આપ જ સામે આવીને ખડા થાવ છે. ને મારાં કઠિન કને કુહાડાની તીક્ષ્ણ ધારથી છેદતા હૈ। એમ ભાસે છે. (૩૦)
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અડુ પ્રાથના
હે શિવદાયક પ્રભો! જેમ લી'બડા આંબાના ફળને નથી આપતા તેમ બીજા દેવા મેાક્ષને આપવા સમર્થ નથી. ( ૩૧ ) भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्ति जिनेन्द्र ददते न कथञ्चनाऽपि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥ ३१॥ (વસતિષ્ઠા)
૩૧
અનુવાદ–
ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભા ! મેં અન્ય દેવાને સ્તન્યા પણ કોઈ રીતે મુકિતસુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુંભથી છેને સદાએ સીચીએ, આંબાતણાં મીઠાં ફળે પણ લીં ખડા કયાંથી દીયે !!૩૧૫
ભાવાય –
હું જિનેશ્વર ! મે* ચિરકાળ સુધી પરમ ભક્તિથી અન્ય હરિહરાદિ દેવાની સ્તુતિભક્તિ કરી છે, પણ તેથી કાંઈ વળ્યું નથી. હું અનુભવથી કહું છું કે તે દેવા ગમે તેટલુ કરવામાં આવે તા પણ ખીજાને મુક્ત કરવા માટે શક્તિમાન નથી, પાતે જ દરિદ્ર છે તે ખીજાને શ્રીમન્ત શું કરી શકે ? લીબડાના ઝાડને દૂધથી તેા શું પણુ અમૃતના ઘડેઘડે સીંચવામાં આવે તા પણ શુ'તે આંબાના મિષ્ટફળને-કેરીનાં ફળે-આપે ? ન જ આપે. આપ આમ્ર છે ને ખીજા કેરડા છે. આપ સુખકર ને દુઃખહર છે. જ્યારે બીજા દુઃખકર ને સુખહર છે. (૩૧)
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
અપ્રાર્થના
હે કૃપાપારાવાર પરમેશ્વર ! આ ભવજલથી ઉદ્ધરીને મને મોક્ષનગરનો નાગરિક કરજે.
(૩૨). માઝનધિમધ્યાન્નાથ! નિતાર્થ કાર્ય
शिवनगरकुटुम्बी निर्गुणोऽपि त्वयाऽहम् । न हि गुणमगुणं वा संश्रितानां महान्तो निरुपमकरुणाः सर्वथा चिन्तयन्ति ॥३२॥
(માર્ટિની) અનુવાદભવજલધિમાંથી હે પ્રભે ! કરૂણા કરીને તારજે, ને નિર્ગુણીને શિવનગરના શુભ સદનમાંધાજો આ ગુણીને આ નિર્ગણી એમ બે મોટાનવ કરે, શશિ સૂર્ય મેઘ પરે દયાળુ સર્વનાં દુઃખો હરે ફરા ભાવાર્થ
હે નાથ ! ભવસાગરમાંથી મને ખેંચીને બહાર કરજે. નિર્ગુણ છું પણ તમારે છું, મને મોક્ષનગરને રહેવાસી કરજે. આનામાં ગુણ નથી એવો વિચાર ન. કરતા, આપને આશ્રયે બધાં સારાં વાનાં થઈ રહેશે. આપની દયા અનુપમ છે, આપની કરૂણા અદ્વિતીય છે, આપ મહાન છો, આપને તે ઉપકાર કર એ એક જ કાર્ય છે. આપ વગર વિચાર્યું ને શિવપુરમાં લઈ જજે. આપ સકલગુણ સંપન્ન નિર્ગુણ છે ને હું સકલગુણવિહીન નિર્ગુણ છું, પણ આપની કૃપાથી હું ચગ્યતાને પામીશ ને ત્યાં આવ્યા પછી આપના નામને નહીં વગેવું. એક વખત મને મેક્ષમાં લઈ જાવ ને જે કે હું બરોબર બેલું પાળું છું કે નહીં. (૩૨)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૩૩
છેવટની માંગણી.
(૩૩) प्राप्तस्त्वं बहुभिः शुभौस्त्रिजगतश्चूडामणिदेवता,
निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः। तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम
||રૂરૂપા
(ટૂ૪) અનુવાદપામ્યો છું બહુ પુણ્યથી પ્રભુતને રીલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કેઈન ગણું જેની કરૂં માગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી
(શાર્દૂલ) ૩૩ ભાવાર્થ –
હે જિનેશ્વર ! આપ સમાં ત્રણ જગતના સ્વામી મને દેવ મળ્યા છે. શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા મોક્ષના વળાવા ગુરુ મળ્યા છે, હવે મારે ખામી શી છે? બેટ કઈ છે? મારે હવે બીજું આપની સ્તુતિ કરીને આપની પાસે માંગવા જેવું શું છે કે જેની હું યાચના કરે. મળવા જેવું સર્વ મને મળી ગયું છે તે પણ એક માંગણી કરું કે જ્યાં સુધી મને મેક્ષ ન મળે ત્યાં સુધી ભવભવમાં તમારા વચન પ્રત્યે તમારા આગમ પ્રત્યે મારો અનુરાગઆદર ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે. (૩૩)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અતપ્રાર્થના
અનુવાદકારને ઉપસંહાર.
(શાર્દૂલ) જાણી આહંત ગુર્જરેશ્વરતણું વાણી અને હારિણી શ્રદાસાગર વૃદ્ધિચંદ્ર સરખી સંતાપસંહારિણી, હેને આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રીમનેમિસૂરીશ સેવનબળે જે ભકિતભાવે ભર્યો.
૩૪માં ઈતિશ્રી આચાર્યવયં વિજય–અમૃત–સૂરિજી મહારાજવિરચિત ગુજરુ ભાષામાં પધાનુવાદ સહિત આત્મનિંદાદ્વાત્રિશિકા.
સમાપ્ત. इति श्रीकुमारपालमहाराजविरचिता
આત્મનિજાફિાળt |
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
૩૫
શ્રી અરિહંત પરમાત્મા સમક્ષ બોલવાની
-અભત–ભાવવાહી સ્તુતિઓ પ્રભુદર્શન સુખ-સંપદા, પ્રભુ દર્શન નવનિધ પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ ૧૫ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન ! ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન મારા જીવડા ! જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય ! રાજા નામે પ્રજા નામે, આણ ન લો પે કેય મારા ત્રિભુવન નાયક ! તું ધણી, મહા મ્હોટે મહારાજ ! માટે પુયે પામીએ, તુમ દરિશન હું આજ આઝા આજ મરથ સવિ ફળ્યા, પ્રગટયા પુણ્ય કલોલ ! પાપ કરમ દૂરે ટળ્યા, નાઠા દુઃખ દોલ પાપા પંચમકાળે પામો, દૂર્લભ પ્રભુ દેદાર તે પણ હારા નામને, છે મોટો આધાર પેદા જગતારણ! જગ વાલહે, તું જગ જય જયકાર ! જે તુજ શરણે નિત્ય રહે, તે તરીયા સંસાર શાળા તુજ વિણ ઈણ સંસારમાં, શરણું નહિ કઈ સ્વામી તુજ ચરણેથી પામીએ, અનંત સુખનું ધામ ૫૮ ત્રણ ભુવનમાં તું વડે, તુમ સમ અવર ન કેય ! ઇંદ્ર ચંદ્ર ચક્રી હરિ, તુજ પદ સેવે હૈય ા હું પ્રભુજી ! અરજી કરું, તું છે દીન દયાળ મુજ અધમને તારવા, કર ! કૃપા કૃપાળ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
અહંતપ્રાર્થના
આવ્યા શરણે તમારા, જિનવર ! કર આશ પૂરી અમારી નાવ્યો ભવ પાર હાર, તુમવિણ જગમાં, સાર લે કેણ હારી છે ગાય જિનરાજ આજે, હરખ અધિથી, પરમ આનંદકારી પાયે તુમ દર્શનશે, ભવભવ ભ્રમણા, નાથ સર્વે અમારી શ૧૧મા
દેવેદ્રવંઘ ! સવિ વસ્તુ રહસ્ય જાણું ! સંસારતારક ! અને ભુવનેક ભાણ છે આજે પ્રભુ ! મુજપરે કરૂણા જ લાવે છે દુખે ભયંકર ભવાબ્ધિ થકી બચાવે ૧૨
છે પ્રતિમા મનહારિણી દુઃખહરી, શ્રી વીરજિદની ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની છે આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસે ગાય છે! પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણું જાય છે૧૩
જેના નામ–પ્રભાવથી જગતના દારિદ્ર દરે ટળે ! જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં વાંછિત સર્વે ફળે છે ધરણેન્દ્ર-પદ્માવતી નિત્ય પ્રત્યે જેની કરે સેવના શ્રી પાર્શ્વજિનેન્દ્રના ચરણમાં પ્રેમે કરૂં વંદના ૧૪
પાપ મેં બહ આચર્યા નરભવે, રામા–રમા કારણે રાખી નહિ દિલમાં દયા કદીએ, અશુભ-વૃત્તિ કારણે છે ચારીને પરદાર-લંપટ બની, સાચું ન બેલ્યો જરા દુખી હુંજિનરાજ !તાજ શિરના!સામું જુઓ તે ખરા પાર
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૩૭
ભક્તિ હારી ભૂલી જઈ અરર હું, હારી ગયે જિન્દગી વાણી આગમની સુણે નહિ કદી, જે છે સુધા વાનગી યાત્રાઓ તથે જઈ પગ વડે, કીધી નહિ આ ભવે છે તપથી દેહ દો નહિ પરભવે, મારૂં થશે શું હવે! ૧૬
સંસાર ઘોર અપાર છે, તેમાં બુડેલા ભવ્યને હે તારનારા નાથ! શું ભૂલી ગયા નિજ ભક્તને છે મારે શરણ છે આપનું નવી ચાહતે હું અન્યને તે પણ પ્રભુ ! મને તારવામાં ઢીલ કરો શા કારણે ૧ળા
સ્વાર્થભર્યા સંસારમાં કાંઈ સાર દેખાતો નથી ! હારા શરણ વિના હવે, ઉદ્ધાર સમજાતું નથી ! હું અજ્ઞાની આત્મા ભટકી રહ્યો અંધકારમાં ! જ્ઞાન-જ્યોત પ્રગટાવવા, આવ્યો તુજ દરબારમાં ૧૮
પ્રભુ! આજ તારા બિંબને, જોતાં નયન સફળ થયા છે પાપો બધાં દૂર ગયાં તિમ, ભાવ નિર્મળ નીપજ્યા છે સંસારરૂપ સમુદ્ર ભાસે, ચુલ્લ સરિખે નિશ્ચયે ! આનંદ રંગ તરંગ ઉછળે, પદ-કમળના આશ્રયે ૧લા
જન્મ અમારો સફળ થયે જિનવર તુજ મૂર્તિ દીઠી ! થઈ જિન્દગી સફળ અમારી, વાણી તુજ લાગી મીઠી છે હૈયું અમારૂં સફળ થયું છે, પ્રભુ–ધ્યાનની લય લાગી દર્શન-જ્ઞાન ને ચરણ મળ્યાથી, ભવ-ભ્રમણોની ભીતિ ભાગીર
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
શ્રી આદીશ્વર શાંતિ નેમિ જિન ને, શ્રી પાર્શ્વ વીર પ્રભુ એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી છે વિભુ ! ! કલ્યાણે કમલા સદેવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ ! એવા ગૌતમસ્વામી લબ્ધિ-ભરિયા, આપ સદા સમિતિ મારા
હાદિક પ્રાર્થના
તથાપિ બાળ મ્હારો છું......! પ્રભુ ! જે ગણે તે, તથાપિ બાલ હારો છું ! તને મ્હારા જેવા લાખે, પરંતુ એક હારે તું છે નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની ! નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાળ લ્હારો છું ! નથી તાજપ કીધા, નથી કંઈ દાન પણ દીધાં અધમ-રસ્તા સદા લીધા, તથાપિ બાલ હારો છું ! અરિહંત ! હે ! દેવ! યાર! ગુન્હા કર માફ ! સૌ મહારા ભૂત્યે ઉપકાર હું હારા, તથાપિ બાલ હારી છું દયાકર ! દુઃખ સૌ કાપી, અભય ને શાતિ પદ આપે ! પ્રભુ ! હું છું પૂરો પાપી ! તથાપિ બાલ હારે છું ! પ્રભુ! હું છું પૂરો પાપી, તથાપિ બાલ હારો છું ! દયાકર! હું મુઝાઉં છું !, સદા હૈયે રિબાઉં છું !
...તથાપિ બાલ મ્હારો છું. રાદ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૩૯
અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે બોલવાના દુહા (૧) જલપૂજા
જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હેજે, માગે એમ પ્રભુ પાસ, જ્ઞાન કલશ ભરી આતમાં, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય ચકચૂર. ૧ ચંદન પૂજા શીતલ ગુણ જેહમાં રહો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. ૨ પૂપ પૂજ સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ;
કુસુમ જંતુ ભવ્યજ પરે, કરીએ સમકિત છાપ. ૩ (૪) પ પૂજા
ન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ, મિચ્છર દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪ (૫) દીપ પૂજા
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતા દુખ હોય ફેક;
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લેકાલેક. ૫ (૬) અક્ષત પૂજા
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. ૬ નૈવેદ્ય પૂજા અણહારી પદ મેં ક્ય, વિગ્રહ ગઈય અનંત;
દૂર કરી તે દીજિયે, અણહારી શિવ સંત. ૭ (૮) ફેળ પૂજા
ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષેત્તમ પૂજી કરી, માગે શિવ ફળ ત્યાગ. ૮
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અતપ્રાર્થના શ્રી પ્રભુજીને નવ અંગે પૂજા કરતી વખતે
બલવાના દુહા
અંગુઠે-જળ ભરી સંપુટ પત્રમાં, સુગલિક નર પૂજત
ઋષભ ચરણ અંગુઠો, દાયક ભવજલ અંત ૧૫ ઢીંચણે-જાનુ બળે કાઉસ્સગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ
- ખડા ખડા કેવલ લહ્યું, પૂજે જાનુ નરેશ રા કર-કાંડે–લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન !
કર-કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન પાસા ખભે–માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત
ભૂજા બળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ૪ મસ્ત કે સિદ્ધશિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત
વસિયાતિણે કારણ ભવી, શિરશિખા પૂજત પા કપાળે–તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત !
ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલતિલક જયવંતાદા કંઠે – સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વતું લ
મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલછા હૃદયે--હૃદયકમળ ઉપશમ બળે, બાળ્યા રાસુ ને રોષ
હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતેષ ૮ નાભિ-રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ છે
નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ પલા
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંમેશા શાંત ચિત્તે વિચારવા–ભાવવા–ોગ્ય
કલ્યાણકારી ભાવના
( શાર્દૂલવિક્રીડિત-ન્ડ)
(૧)
સાક્ષાત શ્રી જિનદેવને નિરખીશું,
ક્યારે અહે! નેવથી? ને વાણી મને હારી ચિત્ત ધરશું,
ક્યારે કહો પ્રેમથી; શ્રદ્ધા નિશ્ચલ ધારણું જિનમતે,
શ્રેણિત કે સમે, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશુ,
કયારે સુપુયે અમે? : ૧૦
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર.
અહંતપ્રાર્થના.
-
-
-
-
(૨) ક્યારે દેવ ચલાયમાન કરવા,
મિથ્યા અતિ આવશે,
ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે,
સાચી પરીક્ષા થશે
ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી,
સદ્ભાવના ભાવશું, ને રોમાંચિત થૈ તપસ્વિમુનિને,
કયારે પડિલાભશું ? : ૨
(૩) સવૈરાગ્ય રસે રસિક થઇને,
દીક્ષેછુ ક્યારે થશું ? ને દીક્ષા ગ્રહવા મુનીશ્વરને કને,
કયારે સુભાગ્યે જશું; સેવા શ્રી ગુરુદેવની કરી કદા,
સિદ્ધાંતને શિખશું, ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને,
ક્યારે પ્રતિબોધશુ. : ૩:
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૪૩.
. (૪)
ગામે કે વિજને સુરેદ્રભવને,
ને ઝુંપડે કેયે સમે, સ્ત્રીમાં ને શબમાં સમાન મતિને,
ક્યારે ધરીશું અમે, સપે કે મણિમાળમાં કુસુમની,
શચ્યા તથા ધૂળમાં, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને,
શત્રુ અને મિત્રમાં.
::
(૫) ગાભ્યાસ-રસાયણે હૃદયને,
રગી અસંગી બની, ક્યારે અસ્થિરતા તજી શરીરને,
વાણી તથા ચિત્તની; આત્માનંદ અપૂર્વ અમૃત રસે,
હાઈ થશું નિર્માળા, ને સંસાર સમુદ્રના વમળથી,
ક્યારે થશું વેગળા ? : ૫::
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અહંતપ્રાર્થના
(૬) ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે,
જઈ શાત વૃત્તિ સજી, સિધ્ધનાં ગુણને વિચાર કરશું,
મિચ્છા વિચારે તજી, વાસી ચંદન ક૯પ હૈ પરીસહે,
સર્વે સહી મુદા, આવી શાંત થશે અહે ! અમને,
શત્રુસમૂહે કદા.
( ૭) શ્રેણી ક્ષીણકષાયની ગ્રહી અને,
ઘાતી હણીશું કદા, પામી કેવળજ્ઞાન સવજનને,
દેશું દા દેશના; ધારી ચેગ નિરોધ કેણ સમયે,
જાશું અહો મેલમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી,
ભાવે સદા ચિત્તમાં. : ૭
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્હ મા ના
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવભ્રમણ નિવારણાયે ત્રણ પ્રદક્ષિણા વખતે બોલવાના દુહા
૪૫
પ્રથમ પ્રદક્ષિણા વખતે
કાળ અનાદિ-અનંતથી, ભવભ્રમણને નહિ પાર । છે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર ॥ પ્રદક્ષિણા દેતાં થકા, ભવ-ભાવઠ દૂર પલાય ! પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય ॥૧॥
બીજી પ્રદક્ષિણા વખતે—
જીવાદિ નવતત્ત્વની, સદ્દહા સુખકાર | જન્મ-મરણાદિ દૂર ટળે, સીઝે જો દરિસણ સાર !! જ્ઞાન વહુ. સ`સારમાં, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સ`કેત !!રા
ત્રીજી પ્રદક્ષિણા વખતે—
ચય તે સંચયક ના, રિક્ત કરે વળી ગૃહ । ચારિત્ર પદ્મ નિરુતે ભાખિયુ. તે વંદો ગુણુ ગેહ દન-જ્ઞાન-ચરિત્ર એ, રત્નત્રયી નિરધાર !
પ્રદક્ષિણા તે કારણે
ભવદુઃખભંજનહાર ગાગા
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અહં નમઃ શાસ્ત્ર વિશારદ-કવિરત્ન-પીયૂષપાણિ આચાર્યશ્રી વિજય-અમૃતસૂરિજી મહારાજ-વિરચિત– ચતુર્વિશતિ જિનસ્તુતયઃ
(છન્દ : મન્દકાન્તા) (તે પંખીની, ઉપર પથરો, ફેકતાં ફેંકી દીધે.)
૧. શ્રી હષભદેવ ભગવાનની સ્તુતિ. જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યા–દિક વિભવને જે થયા મૌનધારી; વેર કીધે સુગમ સબળ મોક્ષને માર્ગ જેણે, વજું છું તે ઋષભજિનને ધર્મધારી પ્રભુને.
૨. શ્રી અજિતજિનની સ્તુતિ. દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં કરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન હેનું ધરે છે; આત્મા હારો પ્રભુ તુજ ને આવવા ઉલ્લુસે છે, આપ એવું બળ હૃદયમાં માહરી આશ એ છે
૩. શ્રી સંભવનાથની સ્તુતિ. જે શાતિનાં સુખ–સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભાવિકજનનાં ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેને જ છાજે, વજું તે સંભવજિનતણા પાદપક્વો હું આજે.
૪. શ્રી અભિનન્દન સ્વામીની સ્તુતિ. ચોથા આરારૂપ નભ વિષે દીપતાં સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા; સાચે ભાવે ભવિકજનને આપતા મેક્ષ મેવા, ચોથા સ્વામી ચરણુયુગલે હું ચહું નિત્ય રહેવા.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
અહંતપ્રાર્થના
૫. શ્રી સુમતિજિનની સ્તુતિ આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવે સેવ્યાં કુમતિ વશથી મેં બહુએ મુનીન્દ્ર; તેઓ ના ભવભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિદાતા સુમતિજિન દેવ છે તું જ મારે.
૬. શ્રી પ્રભુજિનની સ્તુતિ. સેના કેરી સુર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પદ્મો જેવા પ્રભુચરણના સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્ય અતિ ઉલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મ–પ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
૭. શ્રી સુપાર્શ્વનાથની સ્તુતિ. આખી પૃથ્વી સુખમય બની આપને જન્મ કાળે, ભવ્ય પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વહાલે, પામે મુક્તિ ભવભય થકી જે મરે નિત્યમેવ, નિત્ય વંદુ તુમ ચરણમાં શ્રી સુપાઇ દેવ.
૮. શ્રી ચંદ્રપ્રભજિન સ્તુતિ. જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, તેવી રીતે કઠિણ હૃદયે હર્ષને ધોધ વહે છે, દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિન મને આપજે સેવ સારી.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
અતિપ્રાર્થના ૯. શ્રી સુવિધિજિન સ્તુતિ સેવા માટે સુર નગરથી દેવને સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે સ્નાત્ર પૂજા રચાવે; નાટ્યારંગે નમન કરીને પૂર્ણ આનન્દ પાવે, સેવા સારી સુવિધિ જિનની કેરુને ચિત્ત નાવે?
૧૦. શ્રી શીતલજિન સ્તુતિ. આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનન્ટ પાવે. ૧૧. શ્રી શ્રેયાંસજિન સ્તુતિ.
(શાર્દૂલવિક્રીડિત છંદ) જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; વાણી જે મધુરી વદે ભવતરી, ગભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિર્ણોદના ચરણની, ચાહું સદા ચાકરી.
૧૨. શ્રી વાસુપૂજ્યજિન સ્તુતિ. જે ભેદાય ન ચકથી ન અસિથી, કે ઈદ્રના વજથી, એવા ગાઢ કુકર્મ હે જિન પતે, છેદાય છે આપથી જે શાન્તિ નવ થાય ચંદનથી, તે શક્તિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના ૧૩. શ્રી વિમલજિન સ્તુતિ.
(મંદાક્રાન્તા છંદ) જેવી રીતે વિમલ જળથી વસ્ત્રને મેલ જાય, તેવી રીતે જિનનાં ધ્યાનથી નષ્ટ થાય; પાપો જુનાં બહુ ભવતણ, અજ્ઞતાથી કરેલા, તે માટે જિન! તુજ પદે પંડિતે છે નમેલા.
૧૪. શ્રી અનંતજિન સ્તુતિ. જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલ પણે જેહને સાધુ સંત; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્યે મ્હારા હૃદયકમલે આજે શ્રી અનંત.
૧૫. શ્રી ધર્મજિન સ્તુતિ. સંસાર–નિધિ જળ વિષે બૂડતો હું જિનેંદ્ર, તારે સારે સુખકર ભલે ધર્મ પામ્ય મુનીંદ્ર; લાખો યત્ન કદિ ન કરે તોય ના તેહ છડું, નિત્યે ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું.
૧૬. શ્રી શાન્તિજિન સ્તુતિ. જાણ્યા જાયે શિશુ સકળના લક્ષણ પારણાથી, શાન્તિ કીધી પણ તમે માતના ગર્ભમાંથી; જ ખંડે ને નવ નિધિ તથા ચૌદ રત્ન તજીને, પામે છે જે પરમ પદને આપજે તે અમને,
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
અર્હતમાર્થના ૧૭. શ્રી કુંથુજિન સ્તુત્તિ. જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મને બોધ આપે, જાણે મીઠું વચન વદતી શેક સંતાપ કાપે; જહેની સેવા પ્રણયભરથી સર્વ દેવે કરે છે, તે શ્રી કુંથુ_જિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે.
૧૮. શ્રી અરજિન સ્તુતિ. જે એના વિષમ ગિરિએ, વજન જેમ ભેદ, ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છે, જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઇંદ્ર જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા.
- ૧૯ શ્રી મણિજિન સ્તુતિ. તાર્યા મિત્રે અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી એવી વસ્તુ પ્રભુ તુજ નથી બંધ ના થાય જેથી; સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મદ્વિ-જિનપતિ મને આપ સેવ સારી. ર૦. શ્રી મુનિસુવતજિન સ્તુતિ.
(શાર્દૂલવિક્રીડિત છંદ) અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારના કઠિણ જે, કર્મો બધાં તે દહ્યાંજેની આત્મ સ્વભાવમાં રમણતા, જે મુકિતદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
અતપ્રાર્થના
ર૧, શ્રી નેમિલિ સ્તુતિ, વૈરી વૃંદ નો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચન્દ્રકવલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બેધ અપૂર્વ આ જાતને, પામ્યા પ્રભુ શર્મને, પુયે શ્રી નેમિનાથ આપ ચરણે, પાયે ખરા ધર્મને.
રર શ્રી નેમિજિન સ્તુતિ. ભાવે લલના તણું લલિત શું, ત્રિલેકના નાથને, કમ્પાવે ગિરિભેરી વાયુ લહરી, શું સંવર્ગોના શૈલને; શું સ્વાર્થે જિન દેવ એ પશુતા, પિકાર ના સાંભળે ? શ્રીમનેમિજિનેન્દ્ર સેવનથકી, શું શું જગે ના મળે?
૨૩. શ્રી પાશ્વજિન સ્તુતિ. ધૂણીમાં બળતે દયાનિધિ તમે, જ્ઞાને કરી સપને, જાણી સર્વ ને સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને, કીધે શ્રી ધરણેને ભવ થકી, તાય ઘણું ભવ્યને, આપે પાર્શ્વ જિનેન્દ્ર નાશ રહિતા, સેવા તમારી મને,
ર૪. શ્રી વીરજિન સ્તુતિ. શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલન, ભાનુ સમા છે વિભુ, મહારા ચિત્ત ચકેરને જિન તમે, છે પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું, નું આપના ધર્મથી, રક્ષે શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
અહંતપ્રાર્થના શ્રી સિદ્ધગિરિજી સ્તુતિ. વિમલ ગિરિવર વન્દન કરતાં
આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ
નિરખી નયના પાવન થાય; પૂર્વ નવ્વાણું વાર પધાર્યા - પ્રથમ જિર્ણોદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ
નમીયે તેહને શીષ નમાય.
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની સ્તુતિ. ધરણેન્દ્ર સુર પદ્માવતી સેવે સદા સ્નેહે કરી, જે શાતિના સાગર સમા નયને સુધા વરસાવતી; ચિન્તામણિ પ્રભુ પાશ્વ સ્વામી તારજો સંસારથી, સુખ આપજે મુક્તિ તણાં અમને પ્રભુ કરુણા કરી.
પ્રભુ-પ્રાર્થના હે દેવ ! તારક વિશ્વનાયક સૌખ્યદાયક જિનપતિ, વન્દન કરૂં ચરણે તમારા એક સુણજે વિનતિ; નવિ માંગું સુરપણું ચક્રવર્તી રાજ્ય કે સુત વિત્તને; પણ માંગું તુજ પદ પંથ સેવા સર્વદા મળજો મને.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir org JG|O6 For Private And Personal Use Only