Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '૧૪ અહંતપ્રાર્થના હે નાથ! ભયંકર મેહથી ડરેલો હું શુભ લક્ષણલક્ષિત આપના ચરણે શરણે આવ્યો છું. (૧૪) al-s-જાપા-તૂરા-કુર, सल्लक्षणैर्लक्षितमंहियुग्मम् । નાથ ! લીવં શi mતોડમિ, दुर्वारमोहादिविपक्षभीतः ॥१४॥ અનુવાદતરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શેભતું, વજ પ્રમુખ શુભ ચિહ્નથી શુભ ભાવવલ્લી પતું સંસારતારક આપનું એવું ચરણયુગ નિર્મળું, દુર્વાર એવા મોહ વૈરથી ડરીને મેં ઋયું ૧૪મા ભાવાર્થ... હે પરમ પુરુષ પરમાત્મન્ ! આ મેહ વગેરે શત્રુઓ કઈ પણ રીતે દૂર થતા નથી. મને વારંવાર પજવ્યા કરે છે, ડરાવ્યા કરે છે. હું તે સર્વથી ભયભીત છું. તે શત્રુએ તીક્ષણ શો સિવાય ડરે એવા નથી. તેને ડરાવનારા ચમકતા શસ્ત્રો બીજે ક્યાંય જોવામાં નથી આવતા, તે શા તે કેવળ આપના ચરણમાં જ દેખાય છે. ચક્ર, તરવાર, ધનુષ્ય, અંકુશ ને વજા વગેરે શુભ લક્ષણ લક્ષિત આપનું ચરણયુગલ છે. હવે મેં તેનું શરણ સ્વીકાર્યું છે. હવે મારે હાદિથી ડરવાની કાંઈ જરૂર નથી. (૧૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58