________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહેપ્રાર્થના
૨૭'
હે પ્રભે! આપનું દર્શન અને ચિતામણિરત્ન
મળ્યા સમું છે.
(૨૭) स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे,
यन्नेत्रपात्रातिथिरद्य मेऽभूः । चिन्तामणी स्फूर्जति पाणिपझे
पुंसामसाध्यो न हि कश्चिदर्थः ॥२७॥ અનુવાદમુજ નેત્રરૂપ ચરને તું ચંદ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર ! આજ હું આનંદઉદધિમાં પડયે જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે છેરા ભાવાર્થ- હે જિનવર ! મને તારા દર્શનની ઝંખના ઘણા વખતથી હતી. મારાં નેત્રે-મારી આંખે જેવા તલસ્યા કરતી હતી. એ મારી તીવ્ર અભિલાષા સફળ થઈ મને. તારું દર્શન થયું. મારા નયન ચકોરને તું ચન્દ્ર મળે. આજ મારો આનંદ માતે નથી, પિયૂષ પારાવારમાં ઝીલી રહ્યો છું. અમૃદિધિમાં લીન થયે છે. ખરેખર જેના કરકમલમાં ચિંતામણિ રત્ન આવી ચડે તેને પછી શી બેટ રહે? તેને શું અસાધ્ય છે? મારા હાથમાં આજ ચિંતામણિરત્નરૂપે તું મળે છે. હવે મારે કઈ વાતની અધૂરાશ નથી. મારે ત્રણે લોકનું રાજ્ય છે. (૨૭)
For Private And Personal Use Only