Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ અહંતપ્રાર્થના (૬) ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાત વૃત્તિ સજી, સિધ્ધનાં ગુણને વિચાર કરશું, મિચ્છા વિચારે તજી, વાસી ચંદન ક૯પ હૈ પરીસહે, સર્વે સહી મુદા, આવી શાંત થશે અહે ! અમને, શત્રુસમૂહે કદા. ( ૭) શ્રેણી ક્ષીણકષાયની ગ્રહી અને, ઘાતી હણીશું કદા, પામી કેવળજ્ઞાન સવજનને, દેશું દા દેશના; ધારી ચેગ નિરોધ કેણ સમયે, જાશું અહો મેલમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી, ભાવે સદા ચિત્તમાં. : ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58