Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ પ્રા ના ક્રૂર સુક્તિમાં વસતા ભગવાન પણ ભક્તના હૃદયમાં રહે છે ને પ્રકાશ પૂરે છે. (૩) मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते. गुणाधिरोपेण ममाऽसि साक्षात् । भानुर्दवीयानपि दर्पणेऽंशु सङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥ ३ ॥ 3 અનુવાદ હે નાથ ! નિર્મલ થઇ વસ્યા છે. આપ નૂરે મુક્તિમાં, તાયે રહ્યા ગુણ આપતાં મુજ ચિત્તરૂપી શક્તિમાં ૫ અતિ દૂર એવા સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબરૂપે આવી અહિં ઉદ્યોતને કરતા નથી ? ।। ભાષા – હે પ્રભુ ! આપ મેક્ષમાં દૂર પધાર્યા છે. છતાં મારા નિલ ચિત્તમાં ગુણાનું સ્થાપન કરતાં મને તે સામેપ્રત્યક્ષ રહ્યા હે એમ જ લાગે છે. દૂર રહેલા સૂર્ય પણ શું આરીસામાં પ્રતિબિંબરૂપે રહીને ઘરના અન્દરના ભાગને નથી અજવાળતા ? અર્થાત્ અજવાળે જ છે. (૩) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58