Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર. અહંતપ્રાર્થના. - - - - (૨) ક્યારે દેવ ચલાયમાન કરવા, મિથ્યા અતિ આવશે, ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે, સાચી પરીક્ષા થશે ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્ભાવના ભાવશું, ને રોમાંચિત થૈ તપસ્વિમુનિને, કયારે પડિલાભશું ? : ૨ (૩) સવૈરાગ્ય રસે રસિક થઇને, દીક્ષેછુ ક્યારે થશું ? ને દીક્ષા ગ્રહવા મુનીશ્વરને કને, કયારે સુભાગ્યે જશું; સેવા શ્રી ગુરુદેવની કરી કદા, સિદ્ધાંતને શિખશું, ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને, ક્યારે પ્રતિબોધશુ. : ૩: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58