Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ અહંતપ્રાર્થના આવ્યા શરણે તમારા, જિનવર ! કર આશ પૂરી અમારી નાવ્યો ભવ પાર હાર, તુમવિણ જગમાં, સાર લે કેણ હારી છે ગાય જિનરાજ આજે, હરખ અધિથી, પરમ આનંદકારી પાયે તુમ દર્શનશે, ભવભવ ભ્રમણા, નાથ સર્વે અમારી શ૧૧મા દેવેદ્રવંઘ ! સવિ વસ્તુ રહસ્ય જાણું ! સંસારતારક ! અને ભુવનેક ભાણ છે આજે પ્રભુ ! મુજપરે કરૂણા જ લાવે છે દુખે ભયંકર ભવાબ્ધિ થકી બચાવે ૧૨ છે પ્રતિમા મનહારિણી દુઃખહરી, શ્રી વીરજિદની ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની છે આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસે ગાય છે! પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણું જાય છે૧૩ જેના નામ–પ્રભાવથી જગતના દારિદ્ર દરે ટળે ! જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં વાંછિત સર્વે ફળે છે ધરણેન્દ્ર-પદ્માવતી નિત્ય પ્રત્યે જેની કરે સેવના શ્રી પાર્શ્વજિનેન્દ્રના ચરણમાં પ્રેમે કરૂં વંદના ૧૪ પાપ મેં બહ આચર્યા નરભવે, રામા–રમા કારણે રાખી નહિ દિલમાં દયા કદીએ, અશુભ-વૃત્તિ કારણે છે ચારીને પરદાર-લંપટ બની, સાચું ન બેલ્યો જરા દુખી હુંજિનરાજ !તાજ શિરના!સામું જુઓ તે ખરા પાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58