Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra અર્હ મા ના www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવભ્રમણ નિવારણાયે ત્રણ પ્રદક્ષિણા વખતે બોલવાના દુહા ૪૫ પ્રથમ પ્રદક્ષિણા વખતે કાળ અનાદિ-અનંતથી, ભવભ્રમણને નહિ પાર । છે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર ॥ પ્રદક્ષિણા દેતાં થકા, ભવ-ભાવઠ દૂર પલાય ! પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય ॥૧॥ બીજી પ્રદક્ષિણા વખતે— જીવાદિ નવતત્ત્વની, સદ્દહા સુખકાર | જન્મ-મરણાદિ દૂર ટળે, સીઝે જો દરિસણ સાર !! જ્ઞાન વહુ. સ`સારમાં, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સ`કેત !!રા ત્રીજી પ્રદક્ષિણા વખતે— ચય તે સંચયક ના, રિક્ત કરે વળી ગૃહ । ચારિત્ર પદ્મ નિરુતે ભાખિયુ. તે વંદો ગુણુ ગેહ દન-જ્ઞાન-ચરિત્ર એ, રત્નત્રયી નિરધાર ! પ્રદક્ષિણા તે કારણે ભવદુઃખભંજનહાર ગાગા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58