Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ અપ્રર્થના હે જિન! આપ જ સંસાર સમુદ્ર તરવાને અખંડ વહાણ સમા ને સર્વ સુખ દેવા સમર્થ છે, (૨૮) त्वमेव संसारमहाम्वुराशी निमजतो मे जिन ! यानपात्रम् । त्वमेव में श्रेष्ठसुखेकधाम, विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥ અનુવાદહે નાથ ! આ સંસાર સાગર ડુબતા એવા મને મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છે. તમે; શિવરમણના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે વિભુ ૨૮મા ભાવાર્થ... હે ભવજલતારક ભગવન! આ દુઃખજલભર્યા સંસારસમુદ્રમાં હું ડૂબી રહ્યો છું, તેને પાર પામવા મેં પત્થર નાનું ઘણું અનુસરણ કર્યું, પણ તેથી તો વધારે દુઃખી થયા ને ડુખ્યો, તરણતારણતરણિ તે આપ એક જ છે. આપ એવા જહાજ છો કે જે કદી આ સંસારમાં ડુબતા નથી ને આધીનને ડુબવા દેતા નથી. ને આજે મુક્તિરમા–શિવસુન્દરી કે જે તેને સમાન ગમ કરનારને કદી છોડતી નથી, અભંગ રંગથી સંયોગના અનન્ત સુખને આપ્યા જ કરે છે, વિયોગની વાત પણ જેના ચેગ પછી સાંભળવાની નથી તેને મેળાપ કરી આપવા માટે મને આપ એક જ સમર્થ છે. (૨૮) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58