________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રાથના
હે સુખકર સ્વામી! આંખે મી'ચીને એકાગ્ર ચિત્તે હું વિચારૂં છું ત્યારે તું જ મારા કે કલ`ક હરવા સમર્થ સમજાય છે.
(૩૦)
निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो, નિઃશેષર્મક્ષયદ્વૈતુરત્ર ||રૂ||
અનુવાદ
હે નાથ ! નેત્રો મીંચીને ચળ ચિત્તની સ્થિરતા કરી એકાંતમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશકારણ ચિતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર માહેરે ચિત્તો રમે ॥૩ના ભાષા –
હું જિનરાજ ! આ મારા અશેષ કર્મીને નિઃશેષ કરવાને શિકિતમાન આપના સિવાય અન્ય કોઈ દેવ નથી એ સત્ય મને હવે ખરેખર સમજાયું. હવે તેા આંખા મી'ચીને, મન સ્થિર કરીને એકાન્તમાં ધ્યાનમુદ્રાને ધરી હું જોઉ* છું, વિચારું છું, ચિન્તવું છું, ત્યારે આપ જ સામે આવીને ખડા થાવ છે. ને મારાં કઠિન કને કુહાડાની તીક્ષ્ણ ધારથી છેદતા હૈ। એમ ભાસે છે. (૩૦)
For Private And Personal Use Only