________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના અરે! આપ જેવા સમર્થ સ્વામી મળ્યા છતાં હું આપને ઓળખી ન શક્યો, આપને લાભ ન
લઈ શક્યો.
( ૭ ) लब्धोऽमि स त्वं मयका महात्मा, भवाम्बुधौ बम्भ्रमता कथंचित् । ! પuિહર નતા જ રહ્યા, न पूजितो नाथ ! न तु स्तुतोऽसि ॥७॥
અનુવાદ
બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળે પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરીકા
ભાવાર્થ
હે નાથ! ભવસમુદ્રમાં ભટકતા એવા મને આપ જેવા સમર્થ સ્વામી મહાન આત્મા પૂર્વ પુણ્યયોગે પ્રાપ્ત થયાં છતાં પાપથી ભારે થએલા મેં ભક્તિ પૂર્વક આપને નમસ્કાર ન કયા, પૂજા ન કરી, અરે ! સ્તુતિ પણ ન કરી, આપનું કાંઈ પણ હું ન કરી શક્યું તેમ આપને યથાર્થ લાભ પણ મેળવી ન શક્યો આ પનો સમાગમ મેં એમ ને એમ નકામે ગુમાવ્યા. (૭)
For Private And Personal Use Only