________________
૧૧ ગ્રંથરત્નના દર્શન સૌ પહેલાં વિ.સં. ૨૦૦૬માં પૂ. તારકવર્યશ્રી પાસે શ્રી હારિભદ્રીય ગ્રંથનું મનનપૂર્વક વાંચનથી લાધેલ તાવિક દષ્ટિથી અચાનક થયા, ત્યારથી આ ગ્રંથ મારા પિતાના સ્વાધ્યાય અને ચિંતન માટે જરૂરી બીજી સામગ્રી ભેગો રહેવા માંડે.
ખૂબજ ગંભીરતાથી અનેકવાર આ ગ્રંથના પદાર્થો છૂટક-છૂટક કેટલાક જિજ્ઞાસુઓ સમક્ષ મેં રજુ કરેલ.
જે સાંભળી કેટલાક સહદયી પુણ્યશાળીઓ તે ચકિત થઈ જતા, અને આનંદગૌરવ અનુભવતા અને બેલી ઉઠતા કે -
“શું? ખરેખર આપણે ત્યાં પણ આવા ગ્રંથરત્ન છે? અમે તે આજ સુધી એમ માનતા કે દિગંબર સંપ્રદાયમાં જ તાત્વિક વિચારણું અને નય–ભંગીની વિચારણાના ગ્રંથ છે, આપણે ત્યાં વ્યવહારનયને લગતા ક્રિયાકાંડ આદિના જ ગ્રંથ ઘણું છે આદિ.”
જવાબમાં તે વખતે એમ કહેવામાં આવતું કે –
“ભાઈ! આપણે ત્યાં સઘળા ને સરખી રીતે પોષાયા છે. ખેટી રીતે કેઈ નયને જરૂર કરતાં વધુ મહત્વ નથી અપાયું.
દિગં. સાહિત્યમાં જે એકાંગી નિશ્ચયનયના વધુ ઝોકવાળા ગ્રંથ છે. તેનું કારણ એ છે કે – - પરિગ્રહના નામે મતાભિનિવેશથી સાધુજીવનની સામાચારીને રાજમાર્ગ વિલુપ્ત થયે. પરિણામે સાધુ