Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh
View full book text
________________
ર૮૮
ભંડોળ ભેગુ કરનારી કમીટીઃશેઠ બાબુભાઈ મણીભાઈ પારેખ વાડીલાલ મનસુખરામ (કન્વીનર) ગાંધી શંકરલાલ છગનલાલ મુલજીભાઈ શાહવાડીલાલ મગનલાલ જેઠાભાઈ
કપડવ ગુજ
,
ડૉકટર માણેકલાલ નરસીંહદાસ પરીખ છોટાલાલ મનસુખલાલ શાહ રતીલાલ શામળદાસ
ગોધરા
ગાંધી રતીલાલ પાનાચંદ ગાંધી નગીનલાલ વાડીલાલ નાથજીભાઈ
છે વેજલપુર
શાહ પ્રાણલાલ કરમચંદ શાહ દલસુખભાઈ ગોપાળદાસ
લુણાવાડા
દેશી શાન્તિલાલ કાલીદાસ શાહ હિમતલાલ જીવાભાઈ
મહુધા
લેન સ્કીમનું બંધારણ ઘડનાર કમિટીના સભ્ય – ડોકટર માણેકલાલ નરસીંહદાસ–ચેરમેન ગાંધી નગીનભાઈ વાડીલાલ પરીખ અજીતભાઈ મણીભાઈ ભણશાળી મણીલાલ ચુનીલાલ વકીલ શાન્તિલાલ ગુલાબચંદ શાહે વાડીલાલ છગનલાલ ઝવેરદાસ શાહ કાન્તિલાલ મહાસુખભાઈ અમીચંદ શાહ નગીનદાસ મહાસુખભાઈ મનસુખભાઈ
ત્યારબાદ પ્રમુખશ્રીના શુભ હસ્તે રા. શનીભાઈ માસ્તરને તેમણે કરેલી સ્વાગતની સુવ્યવસ્થાની કદરમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
સાંજના છ વાગે આજની દીવસની બેઠક બરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ કામના દબાણને લીધે સંમેલનની બેઠક ચાલુ રાખવાનું નકકી કરી, રાતના આઠ વાગે સર્વે ભાઈઓને સંમેલનની બેઠકમાં પધારવા વિનંતી કરવામાં આવી હતી.
તા. ૩૦-૧૨-૪૫. રાતન આઠ વાગે.
આ બેઠકમાં લેન સ્કીમની સમજુત આપતાં તથા ફંડ માટે અપીલ કરતાં, વિરતારપૂર્વકનાં વિવેચન થયાં હતાં.

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390