Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 386
________________ પૂજ્ય મુનિ શ્રી ૧૦૦૮ શ્રી પૂન્ય વિજયજી જેઓએ પાટણ, ખભાત, જેસલમેર વિગેરે ઘણી જગાએઓના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધાર કરી વ્યવસ્થિત સ્થિતિમાં મુકયાં છે. છાણી (વડેાદરા પાસે) માં જ્ઞાન મંદિરની સ્થાપના કરાવી છે, આજ અમદાવાદમાં સ્થિરતા કરી ત્યાંના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધારમાં સતત્ કામે લાગેલા છે. આપણી કામના ગણ્યા ગાંઠ્યા રત્નેમાંના તેઓ એક આગળ પડતા રત્ન સમાન છે.

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390