Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्त्यक्तवन्तौ स्ववेशेन समं नामाऽपि तत्क्षणम् । ममत्वं सर्वथा त्यक्तं, भानुपद्माभिधे धृते ।।४।।
તેઓ એવું માનતા કે “ગુરૂમાં મનુષ્યની
વેશ તો બદલ્યો. નામ પણ બદલ્યું. બસ... હવે સાંસારિક કોઈ મમતાને સ્થાન ન હતું. મોટાભાઈ થયા ભાનવિજયજી અને નાનાભાઈ (ચરિત્રનાયક)... પદ્મવિજયજી.ll૪૦|
न्यक्कृतवासवश्रीके, ममज्जतुस्सुसंयमे । तत्सच्छिष्यागमाद् जातं गुरोस्सूरिपदार्पणम् ।।४१।।
ઇન્દ્રના ઐશ્વર્યને શરમાવે તેવા સંયમસુખમાં તેઓ મગ્ન થયા. સુશિષ્યોના પગલે પગલે ગુરૂદેવની આચાર્ય પદવી થઈ.II૪૧ll
गुरोस्सूरिपदादानं, वत्सरेभ्यो विलम्बितं । रौ सति तद्गुरो भूत् बभूवात्यविलम्बितम् ।।४२ ।।
પદની યોગ્યતા... સ્વગુરુનો આગ્રહ છતાં ય (તેમની નિઃસ્પૃહતાથી) વર્ષોથી વિલંબિત તેમની આચાર્ય પદવી અવિલંબિતપણે થઈ ગઈ.II૪રા
मानसात्कायतो वाचो, स्वाधिकारो निराकृतः । नुत्तस्वाग्रहचित्तेऽनु, ह्याधिपत्यं गुरोः कृतम् ।।४३ ।। षट्पदीभूतचित्तं हि, तयोर्भेमे निरन्तरम् । इन्दीवरे गुरोः पादे, आहिताग्निर्यथाऽनले ।।४४ ।।
દીક્ષા એટલે મન વચન કાયા પરથી પોતાનો અધિકાર હટાવી ગુરૂનો અધિકાર સ્થાપવો સ્વાગ્રહ દૂર કરવો... આ તેમણે સાર્થક કર્યું. આહિતાગ્નિ મગ્ન હોય.. અગ્નિદેવતામાં.. ભમરો મગ્ન હોય.. કમળમાં.. તેમ તેમનું મના નિરંતર ગુરૂચરણોમાં મગ્ન હતું.il૪૩,૪૪ll
૧. તાગામિત જોષી | ૨. ક= અવાજ, કથન ૩. માલધારી સંયમી ગુરુના ચરણને નીલકમળ કહ્યું છે.

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146