Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 112
________________ २०३ समतासागरे ↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् लेष्टुवत्स्वं पुरो गुर्वोः मन्यमान: समर्पणम् । शोभनं ददृशे पञ्च- मारान्तमवलम्बनम् ।।११८ ।। पिनद्धान्नांतरारातीन्, कर्तुमिव द्वितीयके । તપ: સોડનિ પજાતિ, મન્ચુડનશનવાoઃ ||99′ || थाक्रान्तस्य शिरःशूलं, बभूव निशि दारुणम् । પિાિરોડક્ષત્ સોડપિ, સંપૂર્ણા રત્નનીં નયત્||૧૦|| 5 गुर्वाज्ञया तृतीयेऽह्नि, चकार पारणं मुनिः । વિનયયુત્તેન સા, વર્ગાપ ટ્ટિતા નદિ ||૧૨૧|| कृतावधानसूरिः स, तत्समाधिकृतेऽनिशम् । પરમપ્રેરળાવાતા, વમૂર્ધન્વિતઃ ।।૧૨૨।। ૧. બાંધેલા શત્રુ ૨. રોગાક્રાન્ત ૩. યર્તમાન વનમૃતમ્ ૪. સુંદર अष्टमस्तरङ्गः २०४ અંશ પણ નથી. છતાં પણ ગુરુકૃપાથી ગુરુદેવ !.. ગુરુઓની સામે જાતને ધૂળના ઢેફા જેવી સમજીને આપે જે સુંદર સમર્પણ રાખ્યું... તે પાંચમા આરાના અંત સુધી એક મહાન આલંબન બની રહેશે.૧૧૮ મુશ્કેટાટ બાંધી દેવા હતા આંતરશત્રુઓને... બીજે દિવસે ય ઉપવાસ કર્યો... અનશનની ય ભાવના હોઈ શકે... ||૧૧૯૯ કદાચ બીજા ઉપવાસની તે રાત... એક તો રોગ.. ને માથામાં કાતિલ વેદના.. બસ.. જાણે હમણા જ માથુ ફાટી પડશે.. હાય.. આ જ સ્થિતિમાં આખી રાત વીતાવી.૧૨૦૦ ત્રીજા દિવસે પારણું કર્યું.... સ્વેચ્છાથી નહીં, ગુર્વાજ્ઞાથી. આ હતો તેમનો વિનય.. પોતાની ઈચ્છા ગમે તે હોય.. ગુર્વાજ્ઞાનું કદી પણ ખંડન કર્યું ન હતું.||૧૨૧॥ સૂરિદેવ તેમની સમાધિ માટે સતત સાવધાન હતાં. તેઓ અને અન્ય મુનિઓ પણ પ્રેરણામૃત સિંચતા રહેતાં.[૧૨]

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146