Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
समतासागरे
अष्टमस्तरडगः
२१४
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्हानिशून्यश्चिदानन्द -मयो ज्योतिर्मयस्तथा । વરેન્થરાત્મનાત્મવ, દૃષ્ટવ્યો યત્નત: સવા”TI૧૪૩ //
બેભાનાવસ્થામાં પણ પ્રતિક્રમણાદિને
અક્ષય.. ચિદાનંદમય.. પરમ-જ્યોતિર્મય.. બસ.. હંમેશા આવા આત્માને જોવા પ્રયત્ન કરવો."I૧૪all
स्थाने महाव्यथायाः स, स्थितो शुश्राव तद्युदा । यापनादिनिरीहश्च, समाधये यतोऽभवत् ।।१४४ ।।
ઘોર પીડામાં ય આવી પ્રેરણાઓ ઝીલીને અપૂર્વ શાતા મળે છે.. ઉપચારોની કોઈ પરવા નથી... એક જ Aim છે... સમાધિનું...ll૧૪૪ll
महर्षयस्तदा भानु -यशोदेवत्रिलोचनाः । पितृवत् तत्समाधेश्चा -ऽकार्पुरतीव वर्धनम् ।।१४५।।
પિતા જેવું વાત્સલ્ય વરસાવતા આ. ચશોદેવસૂરિ, પં.ભાનુ વિ., પં.ત્રિલોચન વિ.વગેરે સતત તેમની સમાધિ વધારી રહ્યા છે.ll૧૪પ
प्रकर्षणागतास्तस्य, वन्दनार्थं महाजनाः । तिग्मपीडाव्यथाक्रान्तो, स्मित्वाऽऽशीश्च ददे तकान् ।।१४६॥
વંદન માટે.. લોકો, સ્વજનોના ટોળે ટોળા ઉમટે છે.. પીડા ભયંકર છે.. પણ મધુર સ્મિતા રેલાવીને પૂજ્યશ્રી સહુને ધર્મલાભ આપી રહ્યા છે.ll૧૪શા.
क्रमणं पानकस्यास्य, शुषिरात् पुष्टिरोधकम् । महर्षेर्दुर्बलं गात्रं, प्रकर्षेणाऽकरोत्तदा ।।१४७ ।।
છિદ્રમાંથી પ્રવાહી નીકળતું રહે છે... પોષણ નહીવત છે.. ને શરીર.. કૃશતર... કૃશતર થઈ રહ્યું છે.ll૧૪oll
૧. પ્રયત્નશીલ

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146