Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 109
________________ समतासागरे अष्टमस्तरङ्गः १९८ તાડના ઝાડ જેવી... आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पित्सद्देहेऽपि यत्किंचि-दपि सारो भवेद्यदि । तावदपि भवेद्दग्धः, शरीरसममेव हि ।।१०४ ।। દેહ તો જવાનો... પણ તેમાં જે કાંઈ કસા રહી જશે.. તે ય તેની સાથે જ બળી જશે... માટે તેનો જ ઉપયોગ કેમ ન કરી લેવો ? II૧૦૪ll लग्ने वह्नौ गृहे स्वामिः, सारवस्तु जिघृक्षति । वृत्तिना तस्य निःशेष, सोऽसृजादिं चकर्ष च ।।१०५ ।। क्षामोऽसौ चाऽभवत्तावत्, शक्तो नोत्थातुमप्यहो !। भौमक्षमोऽक्षमः किन्तु- बैच्छदुग्रतपो यतिः ।।१०६ ।। ઘરમાં આગ લાગી ગઈ... ઘર તો બચવાની શક્યતા જ નથી. પણ હવે તેના માલિકનું એક જ લક્ષ્ય છે. સાર વસ્તુઓ લઈ લેવાનું. બસ.. આ સાધકને ય એ જ ઈચ્છા છે. લોહીના બુંદે બુંદનો ઉપયોગ કરી લેવાની... I૧૦પી. અશક્તિ એટલી વધી ગઈ કે જાતે ઉઠ બેસ પણ શક્ય નથી.... જેની સહનસમીપે પૃથ્વી પણ ઝાંખી પડે... આટલી અશક્તિમાં ય આ મહાત્માને ઉગ્ર તપો કરવા છે... કાયાને ટકા જ મારવા છે. ll૧૦ાા હાય.. ગુરુદેવ ! અમે આપની અનુમોદનાના બે આંસુ પાડ્યા સિવાય કશું કરી શકીએ તેમ નથી... આપના શિષ્ય તો ખરા.. પણ માત્ર લૂખા અનુમોદક...ll૧૦ell के वयम् ? अश्रुपातेना - ऽन्यत्कर्तुमप्यनीश्वराः । वयं शिष्या गुरो ! मात्रं, शुष्कानुमोदनापराः ।।१०७।। ૧. પડવાને ઈચ્છુક

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146