Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 95
________________ समतासागरे अष्टमस्तरङ्गः ઉપર आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्युक्तः गुरुरगाच्छिष्यैः, सार्धशताधिकैस्ततः । षाभं बभूव यत्पिण्ड-वाडापुरं तदागमात् ।।३५।। આયુષ્યના બળે ટકી રહ્યો હતો. પણ આ મહાવીરે પિંડવાડાનગર આજે સ્વર્ગસમું હતું...... કારણ કે એને આનંદ હતો... સૂરિદેવના પદાર્પણનો... શિષ્યો સાથે સૂરિદેવ શોભી રહ્યા હતા.IIરૂપી. नयनानन्दकारेऽस्मिन्, महोत्सवे महामुनेः । परमेच्छाऽभवत्कर्तुं, तपश्चित्ते रुजो न हि ।।३६।। નયનરમ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો.. ને પૂજ્યશ્રીને ભાવના થઈ... તપની... કારણ ? રોગ તનને હતો મનને નહીં.il૩ઘા. पापतापविनाशाय, तापर्तावपि तद्रुजि । तपनो तपसा प्राय- श्चतुर्दशान् चकार सः ।।३७।। રોગની ગરમી.. બટતુની ગરમી... ને ૧૪ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા.. હા... તપથી સૂર્યસમા એવા તેમને ગરમી જ દૂર કરવી હતી. પાપની... I3oll समतासागरश्चातु - सार्थं शिवगंजखे । महोल्लाससमं सङ्घ - जनस्य गुरुणाऽविशत् ।।३८।। શિવગંજ સંઘના ખૂબ ઉલ્લાસ સાથે સૂરિદેવ સાથે સમતાસાગર પૂજ્યશ્રીનો ચાતુર્માસપ્રવેશ થયો.il૩૮. हानि तत्स्वस्थता प्राप, रोगो वृद्धिं दिने दिने । वीरस्य लकवो बाढ - मवर्धत शनैः शनैः ।।३९ ।। ૧. સ્વર્ગ જેવું ૨. ઉનાળામાં ૩. સૂર્ય ૪. ઉપવાસ પ. ૫ = નગરમાં ૫. સતિ પE || સ્વથ્યની હાનિ.. ને રોગની વૃદ્ધિ.. બે ય સમાંતર ચાલે જતા હતાં. વીર સાધકનો લકવો ધીમે ધીમે વધતો ગયો.il૩૯ll

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146