Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 36
________________ समतासागरे तृतीयस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मखिद्वनदायी सा, वेदनाऽभूत्सुदुःसहा । षुव उपेक्षया रोगा, वर्धन्ते किल दोषवत् ।।६।। સમતા’ તે તેમણે સ્પષ્ટ હવે તે તીક્ષ્ણ વેદના દુઃસહ બનતી જતી હતી. રોગ ને દોષ બે ય ને તેની ઉત્પત્તિની ઉપેક્ષા વધારે છે. શા समतासागरस्सोऽपि, खिद्यन्तं वैद्यमप्यहो । मत्कर्मपाक एवेदं, त्वत्क्षतिर्नेत्यसान्त्वयत् ।।७।। બિચારો ડોકટર ખેદ કરતો હતો. તેને “આ મારા કર્મનું ફળ છે, તમારી ભૂલ નથી.’ તેવું તેમણે સ્વયં આશ્વાસન આપ્યું.Iloil तान् पिबन्निव दुःसह्याम्, सहतो वेदनां मुदा । तस्य वेदनया पूर्णाः, षण्मासा जग्मु इत्यपि ।।८।। રોગ ખૂબ વીફર્યો... છ મહિના સુધી દુઃસહ વેદનાને તેમણે આનંદથી સહન કરી. જાણે અમૃતના ઘૂંટડા ન ઉતારતા હોય.IIII दरीभृत्सारसत्त्वेन, सहनशीलता परा । नेदीयसा भृशं मुक्ते - र्दर्शिताऽस्मिन् दृषढ्दा ।।९।। તેમાં તેમણે પર્વત સમાન સત્ત્વ ને પથ્થર જેવું (મજબૂત) હૃદય ન હોય તેવી જોરદાર સહનશીલતા બતાવી. હા... મુક્તિ ખૂબ નિકટ હોય ત્યારે આ શક્ય બને.II II न ब्रह्मणा विना साधुः, साधुर्हि परमार्थतः । स्फुटो जीवन् शवो हन्त ! श्राद्धः सद्वृत्ततो विना ।।१०।। બ્રહ્મચર્યની શુદ્ધિ વિનાનો સાધુ હકીકતમાં સાધુ જ નથી. તે ગૃહસ્થ પણ જો સદાચારી ન હોય તો જીવતા મડદા બરાબર જ છે.ll૧૦ના ૧. જન્મની ૨. અમૃતને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146