Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
२०९
समतासागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
शेमुषी सर्ववैद्यानां, निराशया वशीकृता । મતે નીવનં વિન્તુ, દિબ્ધર્મ હે ||૧૩૩||
कालेऽस्मिन् स पुनः सर्व- सजूः क्षमापनां तथा । નેશયાવિ સુવા દીનો, વ્રતો િવાડરોધ્રુવઃ ||૧૩૪||
परमगुरुदेवेन दत्तं च प्रेरणामृतम् । રતો મનિશં વત્સ !, નમÓારેડપર મુધા ||૧રૂ||
मा मुह देहि लक्ष्यं त्व- माराधनकृतैव हि । લંપટસ્તસુધાળખું, શુશ્રાવ સાવર મુનિઃ ||૧૩૬।।
बभूव प्रेरकोऽस्य पं- न्यास भद्रङ्करोऽपि च । નું થયાન્વારામાં, “પ્રર્વે મરખે તુતિ ।।૧૩૭||
૧. મતિ ૨. નિરાશા વડે ૩. ધૈર્યવાન્ ૪. સ્તુતિપ્રાપ્ત
अष्टमस्तरङ्गः
२१०
સંપૂર્ણ સમયને વિષે પરમ આલંબન
ડોકટરોએ આશા છોડી.. પણ વૈધના હિરણ્યગર્ભના પ્રયોગથી (શક્તિ આવી...) જીવન મળ્યું.૧૩૩||
મહર્ષિએ બધા સાથે ક્ષમાપના કરી, મહાવતો ઉચ્ચર્યા, તેમને મન કોઈ વિષાદ ન હતો. ||૧૩૪||
સૂરિદેવે પ્રેરણાસુધા સિંચી.. “વત્સ ! હંમેશા નવકારમાં મન રાખજે.. બીજું બધું નકામું છે. ||૧૩૫॥
જરા ય મુંઝાવુ નહીં.. એક આરાધનાનું જ લક્ષ રાખવું.” મુનિએ ખૂબ આદરથી આ પ્રેરણારૂપી સુધાકુંડમાં ડુબકીઓ મારી.II૧૩૬॥
પૂ.પં. ભદ્રંકરવિજયજી ગણિએ પણ સુંદર પ્રેરણા આપી.. સ્તુતિપ્રાપ્ત એવા પૂજ્યશ્રીને તેમણે કહ્યું... “મરણની વેદના જ્યારે અસહ્ય થઈ જાય છે.. ||૧૩૭ll

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146