Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 88
________________ समतासागरे अष्टमस्तरङ्गः ૧૬ મહાત્માઓના મુખેથી I અષ્ટમસ્તરડુઃ | आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् | II લટમસ્તર: || महापीडान्विता रात्रि, महाक्षमाभृतो गता । हार्दहार्दसन: प्रातः - श्चैत्यवन्दनमप्यभूत् ।।१।। તે રાત... તુમુલયુદ્ધમય હતી.. જેટલી તીવ પીડા હતી તેટલી જ તીવ ક્ષમા પણ હતી. સવારે હાર્દિક ભાવોથી ચૈત્યવંદન થયું.ll૧TI સવારે નળી દ્વારા પ્રવાહી લીધું.. ત્રણ ત્રણ ચઉવિહાર ઉપવાસનાં જ જાણે પારણા થયાં.IIરા त्मनोऽस्य नलिकाद्वारा, प्रातः पानमभूत्तथा । नां तदेहलतां किञ्चित्-स्वस्थां चक्रे त्वदस्तदा ।।२।। मुक्तोऽभूत्क्षुत्पिपासाभ्यां, न रोगपीडया पुनः । खेऽपि या न समाधिस्स्याद्,दुःखेऽप्यस्थात् स तद्युतः ।।३।। ભૂખ ને તરસ શાંત થયા.. પણ રોગની પીડા તો As it is... આ સાધકની દુઃખમાં ય જે સમાધિ હતી તે સુખમાં ય અશક્ય લાગે છે.alal नभस्वत्कासपीडा च, भूयो भूयोऽपतत्तदा । रुचिराराधनाभाजो, दुःखमभूत् सुखं यथा ।।४।। વારંવાર આક્રમણો થાય છે.. શ્વાસ, કફ ને ખાંસીઓનાં... પણ જાણે દુઃખ પણ સુખરૂપ થઈ ગયુ હતું.. બસ.. તેમને મન આરાધના = સુખ.ll૪ll ૧. હૃદયથી જાણવા લાયક. ૨. પ્રેમ ૩. સાથે ૪. આત્માનું ૫. દુર્બળ ૬. સુખ ૭. શ્વાસ

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146