Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 84
________________ ૧૪ समतासागरे सप्तमस्तराः ૧૪૮ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पितृवदग्रजोऽप्यस्य, गुरुरचिन्तयत्तदा । નમ્ન પ્રતિવારાશા, મોવીયા ઘર?’ TI૧૦૧// તેમણે સુંદર અંતિમારાધના કરી. એવામાં પિતા સમાન અગ્રજ એવા પૂ.પં. ભાનવિજયજી ગણિવરે વિચાર કર્યો કે “આપણે છેલ્લે સુધી આશા કેમ છોડવી જોઈએ ?'I૧૦૧l चिन्तयित्वा तथाऽनेनानायितश्च द्रुतं तदा । राजकोटमहावैद्यः, पर्येक्षत् निश्चिकाय च ।।१०२ ।। તેમણે વિચાર કરીને શ્રાવકો પાસે રાજકોટના મોટા ડોકટરને બોલાવ્યા. તેમણે તપાસીને નિશ્ચય કર્યો...I/૧૦૨ાા राद्धान्तेनाऽवदत्सोऽपि, “सच्छिद्रोऽस्त्यन्नसंच: । धमे प्राणाध्वनि नाऽस्य, तस्माद्यात्यन्नपानकम् ।।१०३ ।। नायुक्तास्तेन कासाश्च, दुःसाध्यः केन्सरः पुनः”। “ત્યં વિમતિપૂર: સ, રિગડથાત પુન: મુળી: Ilઉ૦૪ || નિશ્ચયથી કહ્યું કે “અન્નનળીમાં કાણું પડી ગયું છે. માટે જે ખવાય-પીવાય તે તેમાંથી શ્વાસ નળીમાં જતું રહે છે.ll૧૦૩ll જેનાથી ઉધરસો ચઢે છે ને બધું બહાર નીકળી જાય છે. કેન્સરનો તો કોઈ ઉપાય જ નથી.” સૂરિદેવે પૂછ્યું, “આના માટે શું કરવું જોઈએ ?” ll૧૦૪ll "तावदस्य पिपासाक्षु-निवारणस्य सम्भवः । विशिष्टशस्त्रकार्येणो - दरे नलिकया भवेत् ।।१०५।। ડો.એ કહ્યું કે “ઓપરેશન કરીને પેટમાં હોજરીમાં નળી જોડીને તેનાથી ભૂખ-તરસની પીડા દૂર કરી શકાય.I૧૦૫ll ૧. નિશ્ચયથી ૨. માર્ગ ૩. ગળામાં ૪. શ્વાસ નળીમાં ૫. કરવા યોગ્ય

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146