Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 106
________________ समतासागरे अष्टमस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्रण गुरुनिर्देशा- च्छ्रीनेमिचन्द्रसत्कृतम् । नवसंवेगकृद्वीर - चरितं पठितं तदा ।।८९ ।। આંખો... ઉગ્ર કિરણોના તાપથી ગુરુનિર્દેશથી તેમણે શ્રીનેમિચંદ્રસૂરિકૃત મહાવીરચરિય’ નું વાંચન કર્યું. તે ખૂબ જ સંવેગવર્ધક છે.ll૮૯II यत्प्रभावादतुल्येऽपि - व्याधौ चारुसमाधिभाक् । नेदीयांसं चकाराऽसौ , मुमुक्षुर्मोक्षमात्मनः ।।१०।। તેના પ્રભાવે ભયંકર વ્યાધિમાં ય તેમની સમાધિ સારી રહી.. આ મુમુક્ષુએ તે દ્વારા મોક્ષને વધુ નિકટ બનાવ્યો.il૯૦ll तीव्ररोगेऽपि साम्यं च, दृष्ट्वा शय्यातरो तदा । व्रतिनो साधनां चापि, पुरश्रेष्ठिर्विसिष्मिये ।।९१ ।। તેમનો ઉતારો હતો પાલનપુરના નગરશેઠની હવેલીમાં. તીવ રોગમાં ય સમતાના દર્શન કરી તેઓ પણ ચક્તિ થઈ ગયા.II૯૧|| किङकरीभय गोस्स. डीसां ततः जगाम च । रतोऽभून्नित्ययोगेषु, सङ्घऽत्यन्तं प्रभाविते ।।१२।। ગુરુચરણકિંકરે ડીસા તરફ વિહાર કર્યો... સંઘે સ્વાગત કર્યું... પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયો.. પૂજ્યશ્રી તેમના નિત્ય યોગોમાં મગ્ન થઈ ગયાં.il૯૨ાા णश्चातुर्माससम्बन्धी, पिण्डवाडापुरे न्विति । तानाग्रहकृतः श्राद्धान्, सूरिस्तदा न्यषेधयत् ।।१३।। ડીસા સંઘે ચાતુર્માસની આગ્રહભરી વિનંતિ કરી. પણ પિંડવાડા ચાતુર્માસની હા પાડી હોવાથી સૂરિદેવે નિષેધ કર્યો.l૯૩ ૧. નિર્ણય

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146