Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 120
________________ २१९ समता सागरे आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् ગુરો ! જીગ્વનવાગ્યા મે, વ્હાર્યો નાપોડધુના મા રોમ્બૂચનું વમૂવાસ્ય, પ્રવૃષ્ટદ્યુરિતેઃ ।।૧૮। रत्नमेतद्दिने यस्मिन्, लातुं कालेन निश्चितम् । ધી રેિનો સમાઋતુ, પ્રાì નિદ્રાયતે મ સ ।।9′ || नो क्षतिश्च भवेद्येन, बोधितो गुरुणा यतिः । મવાન્ તિતિ નિદ્રામાં, વિં? પશ્ય પ્રત્યુષમીતવાન્।।૧૬૦|| વર ! વિમિચ્છતિ શ્રોતું, મહામન્ત્રનમસ્કૃતિમ્ । तिं श्रुत्वा सावधानोऽभूत् समाधिप्रार्थको यतिः ।।१६१।। तस्याराधनमात्राय, वाञ्छाऽभूदद्भुता सदा । ચો યત્નસ્ય તસ્યાસોત્, સમાધિમૃત્યવે પરઃ ।।૧૬૨ ।। ૧. શબ્દ ૨. ધિક્કારે ૩. ઈતિ अष्टमस्तरङ्गः २२० ગુરુને સમર્પિત રહે છે, તેને ગુરુદેવ ! મારે લોચ કરાવવો છે.. મારે જાપ કરવાનો છે.' આ હતા તે ઉદ્ગારો.. Symbol હતાં તે... તેમની પ્રકૃષ્ટ આંતર પરિણતિના...ll૧૫૮ હાય... યમરાજે આ રત્નને ઉપાડી લેવા જે દિવસ નિશ્ચિત કર્યો હતો... તે દિવસ પણ આવી ગયો... (ઉજાગરા ને થાકથી) સવારે તેઓ ઘેનમાં હતાં.૧૫૯ પણ ગફલત ન રહે તે માટે ગુરૂએ તેમને સાવધાન કર્યા... કેમ ?.. ઊંઘમાં છો ? જુઓ દિવસ ચડી ગયો છે.||૧૬૦ નવકાર સાંભળવા છે ને ?..” ગુરૂદેવના વચનો કાને પડ્યા ને પૂજ્યશ્રી સાવધાન થઈ ગયાં.. હા, તેમને સમાધિનો જ ખપ હતો.૧૬૧ હંમેશા એક જ વાંછના રાખી હતી.. આરાધનાની.. એક જ રઢ હતી સમાધિમરણની...”][૧૬]ા

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146