Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
१४९
समतासागरे
सप्तमस्तराः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धितेनास्यां च पानेन, तदुपायो भविष्यति' । नायेऽस्मिन् सम्मतिर्दत्ता, गुरुभ्यां च तदैव हि ।।१०६ ।।
નસીબજોગે મરણના મુખમાંથી પણ
તેમાં પ્રવાહી નાંખીએ એટલે તેનો ઉપાય થઈ જાય..” બંને ગુરુવરોએ આ ઉપાયની રજા આપી.ll૧૦ાા
मक्षु शस्त्रक्रियां चक्रे- ऽन्यवैद्यानां सहायतः । रचनमिप्सितं चाऽपि, धीमतां कि दुरासदम् ? ।।१०७।।
બીજા સ્થાનિક ડો.ની સહાયથી તરત જ ત્યાં જ ઓપરેશન કરવામાં આવ્યું. અને ડો. એ તેમનું Aim સાધી લીધું. બુદ્ધિશાળીઓને અશક્ય શું ? ll૧૦ell
આ ઉપાય ગુણકર થયો.. સૂર્યાસ્તને થોડીવાર હતી.. ડો.એ સ્વયં દૂધ નાખીને બતાવ્યું. ll૧૦૮l
णहीनोऽभूदुपायः सः, सूर्ये चास्तमुपेयुषि । मुदा पयोऽपि वैद्येन, स्वयं सिक्त्वा प्रदर्शितम् ।।१०८ ।।
खाटिकाखादिको प्रोचे, "प्रयास सफलोऽस्ति मे । દ્રશાં વરતર પ્રાપ્તી, નીવિત ક્ષમાથુતિઃ'TI૧૦૬ IT
મૃતશય્યાથી બચાવનાર ડૉકટર બોલ્યા. “ઓપરેશન SUCCESS થયું છે. હવે આ કેસ બચી જશે.” II૧૦૯લા
पिशुनोऽतुल्यहर्षस्य, सवैर्जयजयारवः । प्रकर्षेण कृतो याव- त्समाप्तिं नाप तद्वचः ।।११०।।
સહુના હર્ષનો પાર ન રહ્યો... હજી તે. વાક્ય પુરું કરે ત્યાં જયનાદના હર્ષારવોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.I૧૧૦ના
૧. મુકેલ(નાખેલા)થી ૨. ઉપાયમાં ૩. નિર્ગુણ શૂન્ય = ગુણકારી ૪. મૃતશય્યા ૫. બચાવનાર ૬. પૃથ્વી સમી નિશ્ચલ ધૃતિના ધારેક

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146