Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 178
________________ અકબરની જીવદયા. પ્રકરણ ૨૫ મુ. [ ૧૬૫ ] અકબરની જીવદયા. કમળાના મરણુના ખબર બાદશાહને, આપ્યા ત્યારે તેના હૃદયને સખ્ત આઘાત થયા. તે કમળાની ટેક અને મનેાનિશ્ચહની પ્રશંસા કરતાં જીવનની ક્ષણિક ઘટનાના વિચારમાં ઉતરી ગયા. સવારના વાતા કરતી કમળા સાંજ પહેલાં ખુદાના દરખારમાં ચાલી ગઇ, એ ઘટનાએ તેના હૃદયને જીવનની ક્ષણભગુરતાનું ભાન કરાવ્યું. અત્યારે તેને રાજમહાલયના વૈભવામાં આનંદ જોવાયા નિહુ. જીવને કઈ ચેન પડયું નહિ. તેથી ધાર્મિક ચર્ચા કરવાને તે અબુલફજલ પાસે જવા નીકળ્યા. જ્યારે અકમર અબુલફજલના આવાસે ગયા ત્યારે અબુલફલ શ્રી હીરવિજયસૂરિ સાથે જ્ઞાનગોષ્ટિ કરી રહ્યો હતા. ખાદશાહને આવતાં જોઇ અમુલલ ખારણા સુધી સામે ગયા, ને માનપૂર્વક આવકાર આપ્યા. ખાદશાહ એકાએક આચાર્ય શ્રીને ત્યાં આવેલા જોઇ બહુ ખુશી થયા, અને પેાતાના ઉદ્વેગમાં જે આશ્વાસનની તે આશા રાખી રહ્યો હતા; તેવે વખતે સૂરિજીના અજાણ્યા સમાગમથી તેમને એવડી શાંતિ મળતાં મન ઉપરના ભાર ઓછા થઇ ગયા હાય તેમ ઉચિત આસને એસતાંજ કહ્યું. “ અમુલજલ, સૂરિજી મહારાજ અંહી પધારવા છતાં તમે મને ખખર કેમ કર્યો નથી ? ” 66 જહાંપનાહ, મહારાજશ્રી આજેજ આગ્રંથી પધાર્યા છે. આ ખખર હું આપને જાતેજ કહેવા આવવાના હતા, પર ંતુ જ્ઞાનગોષ્ઠિમાં ઉડી શકાયુ ં નહીં, તેટલામાં આપ હન્નુરના મુખારફ કદમ અહીંજ થવાથી હું ઠપકાને પાત્ર ઠરૂં છું. અને તે ભુલ માટે મારીી ચાહું છું ” અખુલલે ખબર નહિ પાયાનું કારણ જણાવતાં કહ્યું. tu “ મહારાજ, આપ અહીંથી અ ગ્રા તરફ પધારવા પછી આપના કિમતી મેધ માટે મારૂ મન ઘણી વખત આતુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214