Book Title: Updesh Ratnamala Granth Author(s): Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust View full book textPage 7
________________ ૧. ધ્યાન રાખવા જેવી વાત.. ૨. કોઇક જગ્યાએ મીંડા-શૂન્યની માત્રા ગણી નથી. ૩. કોઈ જગ્યાએ ૧૬+૧૫ ન ગણતા કુલ ૩૧ માત્રા ગણેલ છે ૪. પાદચરણના અન્તનો અક્ષરવિકલ્પેહરવહોયતે ગુરુ થાય છે. આ ગુજરાતી ગ્રન્થની રચના સુધીમાં મુનિશ્રી વિનયધમવિજયજી એ સારો સહકાર આપ્યો છે. અને શ્રી ધર્મધુરન્ધરસૂરિ સમાધિ મન્દિર સ્થિત શ્રી નેમિ-ધુરન્ધર પાઠશાળાના અધ્યાપકશ્રી પૌશિકભાઇએ પણ આ પુસ્તકની પ્રેસ કોપી જોઇ લાભ લીધો છે અને દીધો છે. તેમજ આ ગ્રન્થની પ્રેસકોપી શ્રાવિકા અમિતાબેને (ટીકુબેન) બનાવી સહકાર આપ્યો છે. જેનો પ્રકાશક આભાર માને - કુદદસૂરિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42