Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ સમાન, એવી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને ઉપદેશરત્નમાલા નામના ગ્રન્થને હું પદમૂજિનેશ્વરસૂરિકહિશ. આ શ્લોકમાં મંગલ, વિષય, આદિબતાવેલા છે. ગ્રન્થની શરૂઆતમાં પરમ્પરા મુજબ મંગલ આવશ્યક હોય છે. વિનોને નાશ કરવા, અને કાર્યની સમાપ્તિ કરવી, એ મંગલનું કામ છે. સવૈયાછન્દ અને તેનું પહેલા લક્ષણ षोडश तिथिए होत सवाया गुरु लहु अन्ते हरि गुणगान પહેલા ૧૬ માત્રા અને તિથિ = ૧૫ માત્રા એમ ૩૧ માત્રાનું એકચરણ થાય એવા ચારચરણને સવૈયા છન્દ કહેવાય. ૩૧ માત્રાના ચરણમાં અત્તમાં અનુક્રમે ગુરુ અને લઘુ હોવો જ જોઈએ. (શ્લોકનં.૨) जीवदयाइं रमिज्जइ, इंदियवग्गो दमिज्जइ सयापि। सच्चं चेव चविज्जइ धम्मस्स रहस्समिणमेव ॥२॥ સંસ્કૃત છાયા जीवदयायां रम्येत, इन्द्रयवर्गो दम्येत सदापि । सत्यमेव कथ्येत धर्मस्य रहस्यमिददेव ॥२॥

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42