Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 25
________________ મૃત્યુ આવે તો પણ સ્વીકારવું પણ ન્યાય છોડવો નહિ. ધનની નુકસાની થઈ હોય તો ય આપવાનો – દાન દેવાનો ગુણ છોડવો નહિ. દાન દેતાં પાછું ધન આવે છે અને ન પણ આવે તોય શુભ કર્મ બંધાય છે. આ તલવારની ધાર ઉપર ચાલવાના સમાન વ્રતો સજ્જનોના છે. શ્લોક ૧૪ अहनेहो न वहिज्जइ, रुसिज्जइ न य पियेऽविपइदियहं वद्धारिज्जइ न कली जलंजली दिज्जइ दुहाणं ॥ १४ ॥ સંસ્કૃત છાયા अति स्नेहो न उहये, ते, रुष्येत न च प्रियेऽपि प्रतिदिवसं । वर्धाप्येत न कलिः जलाज्जलिः दीयेत दुःखानां ॥ १४ ॥ સવૈયા છન્દ અતિરાગ તે દુઃખનું કારણ ક્યારેક તો મૃત્યુ પણ થાય. પ્રિય જીવ પર વારે વારે રોષ ન કરવો ક્યારે ભાય, જો લક્ષ્મીના રાગી હો તો કરવો ના કંકાસ જરાય, આ ત્રણ નિયમો પાળે તેના દુઃખ દારિદ્રય દૂરે જાય.॥૧૪॥ ૨૪

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42