Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 24
________________ કરવું તે યોગ્ય છે. કેમ કે તેનાથઈ સિદ્ધિ થાય છે. પણ સાહસ વિચારપૂર્વકનું કરવું દેવગુરુનો સાથ લઈને અર્થાત્ સારું મંગલ કરી આજ્ઞા લઈસાહસ કરવું જેથી પસ્તાવાનો વારો ના આવે. (શ્લોક-૧૩) वसणे विन मुज्झिज्जइ, मुच्चइ जायो न नाम मरणेपि। विहवस्वखएवि दिज्जइ, वयम सिधारं खुधीराणं ॥१३॥ સંસ્કૃત છાયા व्यसनेऽपि न मुह्येत मुच्येत न्यायो न नाम मरणेऽपि । विभवक्षयेऽपि दीयते, व्रतमसिधारं खलु धीराणं ॥१३॥ સવૈયા છન્દઃ દુઃખ પડે મુંઝાવું નહિ પણ માર્ગ કાઢવો ઉચિત ગણાય, મૃત્યુ આવે ન્યાયનત્યજવો એસજજનની રીત ગણાય. ધન જાયે તોય ધન આપવું, દાન થકી ધન આવે જાય, અસિધાર પર ચાલવાસશત્રતવિષમ સજજનનું કહાયી૧all અર્થ - પોતપોતાના શુભ-અશુભ કર્મને અનુસાર સુખ-દુઃખ આવ્યા જ કરતા હોય છે. અશુભ કર્મના ઉદયમાં ને કોઈ વખત શુભ કર્મના ઉદયમાં મુંઝાવું નહિ. પણ રસ્તો કાઢતા શિખવું. બીજું ૨૩) -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42