________________
શ્રી અખિલ ભારત પ્રેતામ્બર સ્થાનકવાસી જૈન શાસોદ્ધાર સમિતિની
અગત્યની અપીલ
સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેન:સ્થાનકવાસી સમાજને બે અવલંબન છે. તેમાં પહેલું સુનિવર્ગ અને બીજું શાસ્ત્રશ્રવણ છે જ્યાં જ્યાં મુનિમહારાજેની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાસ્ત્રો સ્થાનકવાસી કેમને ટકાવી રાખવા મેટામાં મોટું સાધન છે.
ઓછામાં ઓછા રૂા ૫૦૦૦ આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે. ઓછામાં ઓછા રૂ. ૩૦૦૦ આપી એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦ આપી મુરબ્બીપદ મેળવી શકે છે. ઓછામાં ઓછા રૂ. ૫૦૦ આપી સહાયક મેમ્બર બની શકે છે
અને ઓછામાં ઓછા રૂા. ૨૫] આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ–બેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરોને ૩૨ સૂત્રે તથા તેના તમામ ભાગે મળી લગભગ ૭૦ છે જેની કિંમત લગભગ ૮૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
દરેક શાસ્ત્ર ૪ ભાષામાં તૈયાર થાય છે એટલે દરેક પાનામાં ૪ ભાષા જેવામાં આવશે. ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સસ્કૃત છાયાટીક ત્યાર બાદ હિન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ જેવામાં આવશે
શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે.
, બહાર દેશાવરમાં વસતા આપણે ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકોને તેમજ ફુરસદે વાંચન કરનાર બહેને તેમજ વિદ્યાર્થીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય બીજી કઈ જગ્યાએ મળી શકે તેમ નથી