Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 219
________________ अर्थबोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारस्य भवान्तर विपये प्रशोनरश्च १३० जम्बूस्वामी सुधर्मम्वामिनं पृच्छति-'जइ णं भंते ? ' इत्यादि । मूलम्-जइ णं भंते ! उक्खेवओ। एवं खलु जम्बू ! तेणं कालेणं तेणं समएणं काकंदीए णयरीए सहा णासं सस्थवाही परिवसइ अड्ढा । तीसे णं भद्दाए सत्थवाहीए पुत्ते सुनक्खत्ते नामं दारए होत्था, अहीण० जाव सुरूवे पंचधाई __ भगवान्ने फरमाया-हे गौतम ! धन्यकुमार देव की वहा तैतीस (३३) सागरोपस की स्थिति है । गौतम स्वामी बोले-हे भगवन् ! धन्य-नामा देव वहा से चव कर कहा जायगा ? कहाँ उत्पन्न होगा? भगवान्ने फरमाया-हे गौतम ! वह धन्य-नामा देव महाविदेह क्षेत्र में जन्म लेकर अपने समस्त कर्मों का क्षय कर के सिद्ध युद्ध मुक्त होगा तथा परमपद निर्वाणको प्राप्त कर सर्व दुःखो का अन्त करेगा। अध्ययन का उपसंहार करते हुए श्री सुधर्मा स्वामी जम्मू स्वामी से कहते हैं-हे जम्बू ! श्रमण भगावन् महावीरने तृतीय वर्ग के प्रथम अध्ययनका यह अर्थ कहा है ॥स० ४१ ॥ श्री अनुत्तरोपपातिकदशाइसत्रकी अर्थसोधिनीनामक टीका के हिन्दी अनुवाद का तृतीय वर्ग का प्रथम अध्ययन समाप्त ॥ ભગવાને ફરમાવ્યુંહે ગૌતમ ! ધન્યકુમાર દેવની ત્યા તેત્રીસ સાપની સ્થિતિ છે ગૌતમ સ્વામી બેલ્યા–હે ભગવન્ ! ધન્યનામા દેવ ત્યાથી ચવી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ભગવાને ફરમાવ્યું–હે ગૌતમ ! તે ધન્યનામા દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પિતાના સમસ્ત કમેને ક્ષય કરી સિદ્ધ. બુદ્ધ અને મુકત થશે, તથા પરમપદ નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુ:ખને અન્ત કરશે અધ્યયનને ઉપસ હાર કરતા થકા શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે-હે જ બૂ! શ્રમણભગવાન મહાવીરે ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના આ અર્થ કહ્યા છે ( સૂ૦ ૪૧ ) અનુત્તરપપાતિક દશાંગ-સૂત્રની “અર્થાધિની” નામક ટીકાના ગુજરાતી અનુવાદના ત્રીજા વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228