________________
श्री अनुत्तरोपपातिकमूत्रे साध्वादयः, तरमाद् देवकृता सचित्तमलपुप्पादीना दृष्टिन भवतीति निश्चीयते ।
ननु-देवाः स्वस्वरूपं विविधरूपं विकुर्वन्ति, तच्च सचित्त, तहि समवमरणाथै जलपुष्पादीनां वृष्टिः सचित्तानां कथं न स्यात् ? उच्यते-देवानां स्वाकारसदृशे पराकारसदृशे वा वैद्रिये स्वरूपे स्वात्मप्रदेशाः सन्तु तावत्, तत्र तेपामात्मप्रगसत्ताया अनुपलभ्यमानत्वाद् बैक्रियशक्तिसमुजाविते जलघुप्पादावकेन्द्रियादयो जीवाः सन्तीति न लभ्यते गान्बे, ।
___ यदि देवाः सरित्समुद्रादिभ्यो जलं, लताक्षेभ्यश्च पुष्पाणि समानीय वर्पन्तीत्यागमे प्रतियोधितं भवेत, तर्हि सचित्तजलाप्पानुमान संभवति ।। आगमन सर्वथा असम्भव है। परिषद में मुख्य अङ्ग साधु ही हैं, अतः देवताओं के द्वारा समवसरण में सचित्त जल तथा सचिन्त फूलों आदिकी वर्षा नहीं होती है, परन्तु अचित्त की होती है, एला निश्चित है।
अब यहा यह प्रश्न उत्पन्न होता है कि देवता जो अपने स्त्ररूप को हाथी, मृग, सर्प आदि नाना प्रकार के रूपों में अपनी वैक्रिय शक्तिके द्वारा परिणत करते है, वे विविधरूप नो सचित्त होते हैं, फिर समवसरण के लिये की हुई दृष्टि सचिन्त क्यों नहीं ? इसका प्रत्युत्तर यही है कि देवताओं के अपने आकार के सदृश अथवा दूसरे के आकार के सदश चैक्रिय गरीरसें अपने अत्यप्रदेश होते हैं, अतः वे लचित्त हैं। किन्तु उन फूलोंमें तथा जलमें उनके आत्मप्रदेश नहीं होनेसे वे अचित्त हैं। वैक्रिय-शक्ति के द्वारा उत्पन्न वायु, जल तथा फूलोंमें एकेन्द्रिय आदि जीव होते है-ऐला शास्त्रोमें कोई प्रमाण नहीं मिलता। પરિષદમાં મુખ્ય અગ તે સાધુજ છે એટલે દેવતાઓ દ્વારા સમવસરણમાં સચેત પાણી તથા સચેત ફુલ આદિની વર્ષા નથી હતી, પરંતુ અચેતજ હોય છે એવું નિશ્ચિત થાય છે.
હવે અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, દેવતા જે પોતાના સ્વરૂપને હાથી, મૃગ, સર્પ આદિ નાના પ્રકારના રૂપમાં પિતાની વૈશ્ચિય શકિત દ્વારા પરિણત કરે છે, તે વિવિધ રૂપ તે સચેત હોય છે તે સમવસરણને માટે કરેલ વૃષ્ટિ સચેત કેમ નહીં? તેને પ્રત્યુત્તર એજ છે કે-દેવતાઓને પિતાના આકાર જેવા અથવા બીજાના આકાર જેવા વિફિય શરીરમાં પોતાના આત્મ–પ્રદેશ હોય છે એટલે તે સચેત છે પણ તે પુલમાં તથા પાણીમાં તેના આત્મપ્રદેશ ન હોવાથી તે અચેત છે વિકિયશકિતદ્વારા ઉત્પન્ન થએલ વાયુ, જળ તથા કુલેમાં એકેન્દ્રિય આદિ જીવ હોય છે એ વિષયનુ શાસ્ત્રોમાં કઈ પ્રમાણ મળતુ નથી