Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 216
________________ श्री अनुत्तरोपपातिकदशागमत्रे एवं चिन्तयित्वा प्रभातसमये श्रीभगवतः समीपमागत्य तं वन्दित्वा नमस्कृत्य पृष्टवान् । श्रीभगवदाज्ञया धन्यनामानगारः स्थविर ः साद विपुलगिरि समारुह्य यथा चिन्तितं तथैव पादपोपगमसंस्तारकं दधार । एवमेकमासिकी संलेखना। नवमासान् संयमपर्यायं पालयामास । कालमासे मृत्युसमये कालं कृत्वा चन्द्रलोकाय यावद् नवग्रैवेयकविमानप्रस्तटादपरि दुरं व्यतित्रज्य समुलाडय सर्वार्थसिद्धे विमाने देवत्वेन देवरूपेण उपपन्ना उपपाताख्यं जन्म लब्धवान् । ___ ततः स्थविराः परिनिर्वाणप्रत्ययिक-परलोकगमनसम्बन्धिनं कायोत्सर्ग कृत्वा धन्यनाम्नोऽनगारस्य वस्त्रपात्रादीन्युपकरणानि,ममादाय विपुलगिरितोऽयोऽरके आहारों का त्यागकर जीवन-मरण की अभिलापा नहीं करता हुआ पादपोपगमन संथारा करके रहुँ । इस प्रकार विचार कर प्रात:काल वे श्रमण भगवान् महावीर की सेवा में उपस्थित हुए। उन को वन्दन-नमस्कार कर उन के समक्ष अपनी हार्दिक अभिलापा व्यक्त की। भगवान की आज्ञा प्राप्तकर वे धन्ना अनगार स्थविरों के साथ विपुलाचल पर्वत पर गये तथा पूर्व किये हुए विचार के अनुसार उन्होने पादपोपगमन संथारा धारण किया, वह संथारा एक मास का हुआ। इस प्रकार नव मास पर्यन्त संयम पालन कर समाधि-मरण से भरकर चन्द्रलोक के ऊपर बारह देवलोक तथा नव ग्रेवेयक विमानो को उल्लंघन कर सर्वार्थसिद्ध विमान में देवता रूप से उत्पन्न हुए। સથારક ઉપર બેસી સ લેખના વડે સર્વે આહારનો ત્યાગ કરી જીવનમરણની અભિલાષા ન કરતાં પાદપિપગાન સ થારે કરીને રહુ એ રીતે વિચારી સવારે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયા, તેઓને વન્દન–નમસ્કાર કરી તેમની સામે પિતાની હાર્દિક-અભિલાષા પ્રગટ કરી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી તે સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર ગયા, તથા પહેલાં ચિત્તવેલ વિચાર અનુસારે તેમણે પાદપપગમન સવારે ધારણ કર્યો, તે સંથારે એક માસનો થયે. એ રીતે નવમાસપર્યત સંયમ પાલન કરી સમાધિમરણે મરી ચંદ્રલોક ઉપર બાર દેવલોક તથા નવગ્રેવેયક વિમાનને ઓળંગી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228