________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯?
મહારૂ અને હારૂ એમ ભેદ પાડી ભૂલ કરે; ચેતનના બોધ વણ જીવડા કૂટાય છે, ચાર ગતિમાંહિ ભમી ભમીને તે દુખ લહ્યાં, અત્તરની ભૂલ થકી ભવમાં ભમાય છે. ચેતનને બેધ વિણ ચેતન તો જડ જેવ, ચેતનને બોધ વિણ ચેતન ચાય છે. ધીનિધિ કહે છે એમ ચેતજે ચતુરજન, ઘડી સવા લાખની તો જોતામહિ જાય છે. || ૨ |
ગેધાવી
વિચારી જુઓ.
મનહર છે. કરીને વિચાર ભાઇ દુનીઆમાં દેખી લેજે, ગાડી વાડી લાડી સહુ માયાની જંજાળ છે, ધનપતિ નરપતિ સુરપતિ સુખ સહુ અજ્ઞાનથી માની લે મેચ જીત બાલ છે. શેધ કરે બેધ કર ચિત્તમાં ચતુર જન પ્રમદાના પાશમાંહિ શાને પકડાય છે, જાગ જાગ જીવ જરા જ્ઞાનથી વિચારી જેને નિત્ય એક ચેતન છે સત્ય સમજાય છે. જરૂર જરૂર જીવ જેને જરા અત્તરમાં અત્તરના જ્ઞાન થકી દેપ સહુ જાય છે. શાતાશાતા વેદનીને સમભાવ વેદી લેજે અત્તરના જ્ઞાન થકી રમભાવ થાય છે. શ્વાસ ને ઉસમાંહિ જીવન વહે છે જીવ,
છે
૧ છે.
For Private And Personal Use Only