Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 171
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ ચિદાનન્દ. પરમપ્રભુ સબજન શબ્દ થાવે–એ રાગ, ચિદાનંદ શુદ્ધ બુદ્ધ અધિકારી; પરમ પ્રભુ કારી, ચિદાનંદ ક્ષાયિક નવ લબ્ધિને ભેગી; ક્ષાયિક ગુણ ગણ યોગી, નિત્યાનિત્યા સ્વરૂપ વિલાસી, જડ પુગલથી અગી. ચિદાનંદ૦ ૧ અસંખ્ય પ્રદેશી ચિઘન વ્યકિત; શકિત અનંત સ્વામી, જ્ઞાતા ય અનંતને સમયે નિદી નિષ્કામી. ચિદાનંદ૦ ૨ સદસત એકાનેક સ્વરૂપી; શાશ્વત સુખ વિલાસી, નિશ્ચય નિજ ગુણ ધ્યાન કર્યાથી; નાઠી સકળ ઉદાસી. ચિદાનંદ૦ ૩ કેવલ જ્ઞાની નિજ ગુણ દાની; આપે આપ પ્રકાશી, પૂજ્યને પૂજક ધ્યેયને ધ્યાની; શુદ્ધ ચરણ વિશ્વાસી, ચિદાનંદ૦ ૪ સહજ સ્વરૂપી રૂપારૂપી; જલપંકજવત ન્યારા, બુદ્ધિસાગર ત્રદ્ધિ સિદ્ધિ, શુદ્ધાનંદ અપારા, ચિદાનંદ ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189