Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
હૃદય કમલમાં પ્રણવમત્રને પ્રેમે સ્થાપક નિજગુણ શકિત ખીલવી, નિજને સહેજે આપે વિષય વિકારે ત્યાગ, કરી અંતર ગુણ ધારે, નિવિકલ્પ ઉપયોગ, ધરી ચેતનને તારા;
આત્મજીવન ઉચ્ચ કરવા, પ્રણવ સત્યોપાય છે, બુદ્ધિસાગર પ્રણવમત્રે, સહજ લીલા થાય છે. પ્રણવન્ત્રથી ચિત્તતણા સહુ દેષ ટળે છે, પ્રણવમંત્રી સાત્વિક ગુણમાં ચિત મળે છે; પ્રણવમંત્રથી સયમની પ્રગટે છે સિદ્ધિ, પ્રણવમંત્રથી આત્યંતિક સુખની છે ઋદ્ધિ પ્રણવમંત્રે સ્વપ્ન નિર્મલ, દેવ દર્શન થાય છે, માહુમ થી ભેદ થાતાં, શકિત ઝટ પરાય છે, હૃદયકમળમાં સ્થિર પચાગે ધ્યાન ખુમારી, હૃદયકમળમાં સ્થિરાયાગે શિવ તૈયારી; હદયકમળમાં સ્થિરતા સાધી શિવપદ લીજે, પ્રણવમત્રને હૃદયકમળમાં નિય વહી; અસખ્યપ્રદેશી આત્મદર્શન કીજીએ પ્રેમે સદા, બુદ્ધિસાગર આત્મદર્શન ચિરાપયોગે છે. મુદ્દા. પશ્યતિ પ્રગટે છે ત્રાટક યોગે સાચી હૃદય કમળમાં ધ્યાન ધરીને પહેરો. રચી; શુદ્ધ વિચાર પાતા પણ ગટે સહ્યા, પતિ પ્રગટ્યાથી નિર્મલ સાચી વ.ચા. અસયપ્રદેશી થાવાથી પતિ વિમે ખરી, બુદ્ધિસાગર પસ પશ્યતિ યુક્તિ ચૈટ દિલમાં કરી પૂરા યતિમાં તા પ્રભુનુ રૂપ જણાતુ નુભવથી યે ગીધર વને સત્ય હાતુ;
For Private And Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189