Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 163
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ખેલ ખેલે નવનવાતુ, જ્ઞાન જ્ઞેય સ્વરૂપમાં અલખ ઇશ્વર નિત્ય તુ' છે, શુદ્ધ ભકિત રૂપમાં, સુણ૦ ૫ રૂપારૂપી તુ પ્રભુ છે; સત્ય તારૂં' વ્હાલજી; સુણ હું પ્રેમીના પણ પ્રેમી સાચેા, સત્ય ધન સંભાળરે જાગ ચેતન જાગ ચેતન, કેમ કરતા વાર૭; તુજ વિના નહિં ચેન દિલમાં, સારમાં તું સારરે, મુણ ૭ પંચ પરમેષ્ટિ પ્રભુ પણ, આતમથી પૂજાયરે; બુદ્ધિસાગર જ્ઞાન વાતા, સમજીને સમજાયરે, સુણ ૮ ચેતન દર્શન. જીત્ર જોઇલે નિજ રૂપને ઝટ શુદ્ધ પરખી તત્ત્વનિશ્ચય ધારજે સંસાર છે પણ નાસ્તિભાવે આતમમાં અવધાર, જીવ ભાન ભૂલી મનમાં ફુલી, જીયા સહુ સસારજી ભૂતકાલિક વિષય ભૂલી; માહ નિદા વારરે, આતમહીરા હાથ આવ્યા, દેખીને તું ખ; મહુમાજી ત્યાં શુ' રાજી, પ્રેમથી ઝટ પેખરે. ખુદ્દા વિષ્ણુ રામ તું છે, અર્થ ભેદ્દે ભેદ; શબ્દ ભેદે અર્થ એકે, અનેકાન્તનય વેદરે. સ્યાદ્વાદભાવે સત્ય. જાણી, સેવીએ આતમરામજી; બ્રહ્મ ગુણ આધારે આતમ, બ્રહ્મનું તે ધારે. એકનયથી દૃષ્ટિભેદ, ભેદ પ્રગટે જાણજી; સ્યાદ્નાદ સમજ્યા વિણ જગમાં, ધર્મ તાણ તાણરે, જીવ ચિત્ત વૃત્ત સ્થિરતાથી, આતમ ભક્તિ થાયજી; આતમ તે પરમાતમા છે, ધ્યાનથી પાયરે For Private And Personal Use Only વ જીવ વ વ ૧૦

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189