Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 186
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહ વિલમાં ત્રિભુવન સ્વામી, દયિક વેગે ફાસરે; મિથ્યા પરિણતિ ભિન્ન વિચારી, બાહ્યદાથી ખસિયારે ચેતના ૩ જાગજાગ ઝટ ચેતન પ્યારા, વિશ્વાસ વધારીરે; પર પરિણમતા દૂર નિવારી, ધ્યાનદશા અવધારીરે, ચિતતા૪ હું જડનો જડ મારૂ એ ભૂલી, તવ રમણ લય લાવી. અનુભવ આનંદ રાવજે જીવ, કુમતિ દૂર હટાવીરે. ચેતના ૫ અનુભવ પ્યાલા પી તું વહાલા લાગી પુગલ ચારે બુદ્ધિસાગર ધાન ખુમારી, વેગે મોલમારે. ચેતના ૬ સહજાનંદ સવાધ્યાય. રાગ કેદારો, ચિધન ચિતન નિર્ભય દેશી, વ્યકિત અસંખ્ય પ્રદેશરે; જાતિ વચનને લિંગથી ન્યા, રાગી નહિ ને હેપીરે. ચિ૦ ૧ આત્મસ્વભાવે સદા જે પ્રકાશી. સત્યાનંદ વિલાસીરે; પ્રતિપ્રદેશે સુખે અસંતુ, શુદ્ધ રમણતા વિ.સ. ચિ૦ ૨ જડતા ભાવે ચેતન મુંઝ, પરમબ્રહ્મ નહિ બુરે; તેથી બાહ્યરમણતા ખું, પરભુભાવ નહિ સરે. ચિ૦ ૩ કેવલજ્ઞાનને કેવલ દર્શન, ક્ષાયિક સુખ ગુણ ભરિયેરે આવિર્ભ ગુણગણ દરિ, જાણે તે જીવ તરિકેરે. ચિ૦ ૪ સત્તાએ તુ સિદ્ધ સમવડ, પ્રગપણે હવે થાતુ રે; બુદ્ધિસાગર બ્રામાં , કાં ન થા તું ન જા તું ચિ૭ ૫ * #ક ાલે ધાતુ શિક : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189