Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 181
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૭ પ્રણવમંત્રથી કારમાં દિલમાં સ્થાનાં સુખ ભાસતું; બુદ્ધિસાગર પ્રણવમ સત્યે તવ પ્રકાશતું. નાભિકમલમાં પ્રણવ, મંત્રને પ્રેમે સ્થાપે. સ્થિરતા અંતમુહૂર્ત, થવાથી ટળે બળાપો; અખંડ જ્યોતિ ઝળકે, જળહળ સુરતા સાધે, વસે સમતા નુર, આભની શકિત વાધે; અખંડ સ્થિર ઉપયોગમાંહ, ચિતન્ય શકિત દિનમણિ બુદ્ધિસાગર અનુભવે ત્યાં. દેહ સ્વામી જગધણી. છે. નાભિકમળમાં અસંખ્યપ્રદેશ ચેતન ધ્યા, ચિદાનંદ ભગવાન, દશને ભાવે ભાવો; શ્યક પ્રદેશે અષ્ટ, સિદ્ધ સમ નિર્મળ સારા, અષ્ટ સિદ્ધિ દાતાર, ધરે મનમાં સુખકાર આ મસિદ્ધિ પ્રાપ્ત કરવા. કાર મનમાં થાઇએ બુદ્ધિરગર પ્રણવમંગે, સિદ્ધલીલા પાઈએ, અગમ્ય શબ્દાતીત, ણથી સહેજે મળશે, રજસ્ તમો ગુણ દોષ, પ્રણવથી સહેજે ટળશે; સાત્વિક ગુણની વૃદ્ધિ પરંપર શાશ્વત લીલા, નિર્ભય શુદ્ધ સ્વરૂપ, રંગમાં ભવ્ય રસીલા દિવ દાનવ ભૂત કેડી, પ્રણથી પાયે પડે, બુદ્ધિસાગર અકલ નિર્ભય, તત્વ મિકિતક કર ચડે ૯ પ્રણવમંત્રના અર્થથકી તનને ધ્યા, પામી નરભવ દુર્લભ. દેશે આત્મિક લહાવો; પરમ દશ ભગવાન, ખરેખર ચેતન પર, પ્રણવમંથી ચેતન, ધ્યાને મનમાં હરખા, પરમ ઈધર પ્રાપ્ત કરવા. પ્રણવ સાચે ધ્યાએ; બુદ્ધિસાગર ધ્યાન લીલા પ્રણવ પાઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189