Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તરમાં સુખ.
વ્હાલા વીઅનેધર. એ રાગ
ખરેખર સત્ય સુખ છે અંતરમાં અવધારઝેરે, સાચુ' સમજી વ્હાલા વિષય વિકારોવારઅેરે; માટીની માની જે ઋદ્ધિ થારો નહિ તેથી કંઇ સિદ્ધિ વ્હાલા સમજી વેગે અંતર્ધનને ધા જેરે, ખરેખર૦ ૧ બાહ્ય વિષયમાં સુખની આશા, માહ બુદ્ધિના જાણુ તમાસા; વ્હાલમ સમજી સાચું જીવન, વ્યર્થ ન હારજે૨ે, ખરેખર૦ ૨ જે જે અંશે સ્થિરતા ધારે, તે છે અરો ધર્મ વધારે; તારડ ભવજલધિથી પેાતાને અટ તાજે ખરેખર ૩ સામગ્રી પામીને ચતા, ચેતે તે શિવ સુખને લેતા; વાહુમ શુદ્ધ સ્વરૂપ તારૂં તે દીલ વિચારજેરે, ખરેખર પ્રગટે છે ઉદ્યમથી શકિત, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, વાલ્હેમ બુદ્ધિસાગર પેાતાને સ’ભાજરે,
ખરેખર પ
આત્માપયાગ,
વ્હાલા વીર અનેશ્વર, એ રાગ,
વ્હાલા હરતાં ફરતાં બ્રહ્મ સ્વરૂપને વ્યાજેરે; નિશ્ચય અતર્ધનમાં શ્રદ્ધા સાચી લાવજેરે;
વિષય વિચારા દર હઠાવી, મનમાં અન્તર્યામી ભાવી, ચેતન અનંત લક્ષ્મી ક્ષાયિક ભાવે હાવજે રે, વ્હાલા ૧ ચિત્તવૃત્તિ અંતરમાં સ્થાપી, થાજે નિશ્ચય નિજગુણ વ્યાપી, અસખ્ય પ્રદેશી ઘરમાં વ્હેલા આવજેરે.
વ્હાલા ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189