Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 111 સમાધિ. સયા એકતીસા. આત્મસમાધિ જટામાં મોટી, તારે ભદધિની પાર, ચિન્મય ચેતન આપસ્વભાવે, શાશ્વત સુખ વદે નિર્ધાર; સદગુરૂ જ્ઞાની મુનિ અવલંબી, આત્મ સમાધિ પામે સાર, સ્થિપયોગે ચેતન ધ્યા, અનન સુખ પામ નરનાર, ૧છે બાહ્યવસ્તુમાં ઈબ્રાનિ, મુંઝ આતમ ભૂલી ભાન, રાગ દોષથી કમરહીને, ભ્રમણ કરે ભવમાં નાદાન; રત્નત્રયીની પ્રાપ્તિ વિણ આ, જાણે ફોગટ મનુ અવતાર, સ્થિરેપગે ચેતન ધ્યા, અનત સુખ પામે નરનાર, છે ૨ દર્શન નેણ અને વી ચરણે, પામો સાથે મોક્ષ સુપન્થ, તરવાર્થમાંહિ સાચું ભાઇ, સાખ પૂરે છે બહુલા રે; રત્નત્રયી મળતાં છે મુકિત-એક એકથી કદી ન ધાર, સ્થિરેપગે ચેતન દયા, અનન સુખ પામ નરનાર, ૩ પિશ્તસ્યાદિક ચાર ભેદથી, થા ચેતન સુખ ભરપૂર, અપા સો પરમપા પરગટ, ચેતનથી મુકિત નહીં દૂર; તિરભાવિ ચેતન ગુણ સત્તા, આવિર્ભાવે કૃત્ય વિચાર, સ્થિર પગે ચેતન દવા, અનઃ સુખ પામો નરનાર. ૪ અશુદ્ધ ભાવે પુલ કા, હુ શુદ્ધ સ્વભાવે ભવ્ય, અન્તરના ઉપગે રહેવું, ભાવ ધર્મનું એ કર્તવ્ય; શુદ્ધ સ્વભાવે શકિત પ્રગટે, કર્મ અને નાસે ભાર, સ્થિપગે ચેતન ધ્યા, અનાસુખ પામે નરના, કે ૫ ભાસે પસ્વરૂપે સુખ પણ, જ્ઞાને જ્ઞાતા ચેતનરાય, ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક, સત્ય ધમ ચેતન જયકાર; સુખની ધાર જગ જયંકરા, પ્રગટે ચેતનમાં જયકાર, પિયા ચેનન ધ્યાવે, અનઃ સુખ પામે નરનાર. | ૬ || For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189